Tag: helth

  • સ્ટ્રેસ ફ્રી રહેવા માટે રોજ સવારના નાસ્તામાં કરો આ ફળનું સેવન

    સ્ટ્રેસ ફ્રી રહેવા માટે રોજ સવારના નાસ્તામાં કરો આ ફળનું સેવન

    કેળામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને તે હાડકાની મજબૂતી માટે ખુબ જ જરૂરી છે પરંતુ શું આપણે કેળાની છાલના ફાયદા વિશે ક્યારેય જાણ્યું છે?કેળાની છાલમાં એન્ટી-ફંગલ તત્વો હોય છે, આ સિવાય ફાયબર, ન્યુટ્રિશન્સ અને બીજા ઘણાં ગુણકારી તત્વો હોય છે.જો તમે રોજ સવારનાં નાસ્તામાં એક કેળુ ખાવાની ટેવ પાડશો તો તમે સ્ટ્રેસ ફ્રી રહેશો. માત્ર […]

  • જાણો દહીંમાં રહેલા ફાયદા વિશે, જેનાથી ઘણી બીમારીઓ સામે મળે છે રાહત

    જાણો દહીંમાં રહેલા ફાયદા વિશે, જેનાથી ઘણી બીમારીઓ સામે મળે છે રાહત

    ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની […]

  • ઘરે બનાવો એકદમ બજાર જેવા જ રવાના સોફ્ટ મીઠા રસગુલ્લા.

    ઘરે બનાવો એકદમ બજાર જેવા જ રવાના સોફ્ટ મીઠા રસગુલ્લા.

    આજે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ રવા ના રસગુલ્લા. દિવાળીમાં ગૃહિણીઓ ઘરે જ મીઠાઇ બનાવતી હોય છે. ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે.મીઠા, રસ થી ભરેલા બંગાળી રસગુલ્લા કોને પસંદ નથી. આ રસગુલ્લા ને જોતા જ તમારા ઘરના લોકોના […]

  • આ ફળના સેવનથી ત્વચા તેમજ સ્વાસ્થ્ય ને થાય છે અનેક ગણાં ફાયદાઓ

    આ ફળના સેવનથી ત્વચા તેમજ સ્વાસ્થ્ય ને થાય છે અનેક ગણાં ફાયદાઓ

    નારંગી ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે.તેમાં વિટામિન સી અને બીજા ઘણા પોષક તત્વો હોય છે. વિટામિન સીની માત્રા વધારે હોવાથી, તે ત્વચાને સમૃદ્ધ પોષણ આપે છે અને બાહ્ય જોખમોથી બચાવે છે.નારંગીમાં ચરબી, કોલેસ્ટરોલ અને સોડિયમનું પ્રમાણ નહીવતના માત્રામાં હોય છે.જે આ નારંગી હૃદયને સ્વસ્થ રાખે છે. આ એન્ટીઓક્સીડેન્ટ વિટામિન ત્વચાને સૂર્ય કિરણો અને પર્યાવરણીય […]

  • ભોજનમાં નમકના પ્રમાણને કંટ્રોલ કરવા માટે જાણો કેટલાક શ્રેષ્ઠ ઉપાય

    ભોજનમાં નમકના પ્રમાણને કંટ્રોલ કરવા માટે જાણો કેટલાક શ્રેષ્ઠ ઉપાય

    જો વધારે માત્રામાં ખાવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરથી લઈને હૃદયરોગ સુધીની અનેક જીવલેણ બિમારીઓને આમંત્રણ આપી શકે છે. શરીરમાં નમકનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. એટલુ જ નહી. નમક કિડનીથી જોડાયેલ ઘણા પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે. કેટલીક સ્ટડીઝ પ્રમાણે નમકથી ઈમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.હકીકતમાં, મીઠું એક […]

  • સ્વાસ્થ્ય ને થાય છે ઘણા લાભ, નિયમિત સવારે ખાલી પેટ કરો કાજુનું સેવન

    સ્વાસ્થ્ય ને થાય છે ઘણા લાભ, નિયમિત સવારે ખાલી પેટ કરો કાજુનું સેવન

    કાજુનું સેવન કરવાના ઘણા ફાયદા છે. કાજૂ એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી દરેકને ભાવે છે. કાજુનું નિયમિય પણે સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી રાહત મેળવી શકાય છે.કાજૂ સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ તે પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે.1 મહિનાસુધી ખાલી પેટ પર કાજુ ખાવાથી શરીરમાં 5 મોટા ફેરફારો થાય છે. […]

  • આ રીતે ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો

    આ રીતે ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો

    ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે.દરેકને ઘરમાં મમ્મીના હાથની રોટલી, દાળ અને ભાત ગમે છે. આ ખોરાક સ્વાદિષ્ટ તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે. ભારતમાં રોટલી ખાવાનું ચલણ […]

  • હૃદયને સુરક્ષિત રાખવા માટે દરરોજ કરો આ વસ્તુનું સેવન, હાર્ટને હેલ્ધી રાખવા માટે છે બેસ્ટ

    હૃદયને સુરક્ષિત રાખવા માટે દરરોજ કરો આ વસ્તુનું સેવન, હાર્ટને હેલ્ધી રાખવા માટે છે બેસ્ટ

    દર વર્ષે ભારતમાં 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે.નાની ઉંમરમાં જ હાર્ટ એટેક થવાના કિસ્સા વધુને વધુ સામે આવતા જાય છે. હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે છે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. 45 વર્ષથી વધુ […]

  • જાણો કબજિયાત,ગેસ, અપચા,પેટ દર્દમાં બધાંને કામ લાગે એવા બેસ્ટ નુસખાઓ.

    જાણો કબજિયાત,ગેસ, અપચા,પેટ દર્દમાં બધાંને કામ લાગે એવા બેસ્ટ નુસખાઓ.

    મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે. પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે. ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત […]

  • દાઝી ગયેલી ત્વચા પર તરત કરો આ ઉપાય, ખુબ જ રાહત મળશે.

    દાઝી ગયેલી ત્વચા પર તરત કરો આ ઉપાય, ખુબ જ રાહત મળશે.

    રસોડામાં કામ કરતી વખતે, ગરમ પાણીને અચાનક સ્પર્શ કરવાથી હાથ બળી જાય છે, ત્વચામાં બળતરા અને ફોલ્લાઓ થાય છે.રસોઈ ઘરમાં મહિલાઓ ને ઘણી વાર કામ કરતા કરતા ત્વચા પર ઈજા થતી હોય છે એટલે કે દાઝી જતા હોય છે. નાના કાર્યો કરતી વખતે હાથ બાળી નાખવું સામાન્ય છે.   રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને […]