રસોડામાં કામ કરતી વખતે, ગરમ પાણીને અચાનક સ્પર્શ કરવાથી હાથ બળી જાય છે, ત્વચામાં બળતરા અને ફોલ્લાઓ થાય છે.રસોઈ ઘરમાં મહિલાઓ ને ઘણી વાર કામ કરતા કરતા ત્વચા પર ઈજા થતી હોય છે એટલે કે દાઝી જતા હોય છે. નાના કાર્યો કરતી વખતે હાથ બાળી નાખવું સામાન્ય છે. રસોઈ કરતી વખતે કઢાઈનું તેલ ઉડીને તેમના હાથ ઉપર પડે છે કે પછી ગરમ કૂકર ભૂલથી સ્પર્શી જાય છે.
તેવામાં હાથ દાઝી જાય છે અને દાઝવાનાં નિશાન બહુ વધારે પડી જાય છે. ઘણી વાર આ ઘણી સ્ત્રીઓમાં થાય છે. બળી ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે અમે આપને કેટલાક એવા પ્રાકૃતિક ઉપચારો બતાવીશું કે જેને આપ દાઝવા પર તરત જ ત્વચા પર લગાવી શકો છો
પરંતુ તે પહેલા એ જાણી લો કે જ્યારે પણ ત્વચા દાઝે, ત્યારે તરત જ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખો. તે પછી પાણીમાં એક કૉટનનું કપડું પલાડી, તેને નિચોડી દાઝેલા સ્થાન પર વિંટી દો. તેનાથી દાઝવાથી પડનાર નિશાન નહીં રહે.રસોડામાં કામ કરતી વખતે, ગરમ પાણીને અચાનક સ્પર્શ કરવાથી હાથ બળી જાય છે, ત્વચામાં બળતરા અને ફોલ્લાઓ થાય છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…