Tag: helthtips

  • પાચનતંત્રની સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક છે આ દૂધ , જાણો અન્ય ફાયદાઓ

    પાચનતંત્રની સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક છે આ દૂધ , જાણો અન્ય ફાયદાઓ

    મગજ ને તેજ કરવાની વાત આવે છે તો બદામ ની સાથે દૂધ જરૂર હોય છે. તમે આ જાણો છો, પરંતુ પેકેટ દૂધ પીવાને બદલે, જો તમે ગાયનું દૂધ પીશો, તો તમને અનન્ય ફાયદા મળશે. દૂધ માં જો તમે ગાય ના દૂધ પર જોર આપશો તો તેના અલગ જ વિટામીન તમને મળશે. ગાય નું દૂધ પીવાના […]

  • લાલ મરચાનું સેવન કરવાથી શરીર ને થાય છે આ ચોંકાવનાર ફાયદા

    લાલ મરચાનું સેવન કરવાથી શરીર ને થાય છે આ ચોંકાવનાર ફાયદા

    ઉઠીને કરવામાં આવતું કોઈ પણ કામ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. એવી જ રીતે અમુક એવી વસ્તુઓ હોય છે જેનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીથી બચી શકાય છે. કોઈ પણ વ્યક્તિ સીધું જ ચા કે કોફી પીવાનું પસંદ કરે છે તો તેની ઉંધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. કોઈ પણ આહાર ની અસર […]

  • વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જેવી કે વાળનું ખરવું, શુષ્ક વાળ, વાળમાં ખોળો થવો વગેરે માટે એલોવેરા ઉપયોગી છે. આજે ઘણી બધી આયુર્વેદિક અને કોસ્મેટિક કંપનીઓ પોતાનું એલોવેરા જેલ બજારમાં મૂકે છે. એલોવેરા સ્કિન, વાળ અને હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.  એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં […]

  • જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો જાણો તેના દ્વારા થતાં નુકસાન વિશે

    જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો જાણો તેના દ્વારા થતાં નુકસાન વિશે

    મોટાભાગે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી સામાન્ય રોગો (શરદી અને ખાંસી) માં રાહત મળે છે.જેની કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અને વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. જો તમે આદુ […]

  • દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોય તો કરો આ નવો ઉપાય

    દાંતને ચમકાવવા અને સફેદ બનાવવા માગતા હોય તો કરો આ નવો ઉપાય

    એક ચમકદાર હાસ્ય તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરશે અને તમે પોતાને પ્રફુલ્લીત અનુભવી શકશો. દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર નથી લાગતો.ખાસ કરીને જ્યારે કોઈ છોકરી લિપ્સટિક લગાવે છે અને તેના દાંત પીળા હોય તો ચેહેરો જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. […]

  • દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે

    દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે

    દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ નું જોખમ  ઓછું થઈ શકે છે. તેમનો દાવો છે કે મેટાબોલિક સિન્ડ્રોમ અથવા મેટાબોલિક સબંધિત  સમસ્યાઓથી હૃદય સમસ્યાઓ અથવા હૃદય રોગનું જોખમ ખૂબ વધી જાય છે. ઇંસ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફર્મેશન ઓન કોફી પર હોસ્ટ કરેલા આયર્લેન્ડ ના ડબલિનમાં આયોજિત ન્યુટ્રિશનિસ્ટ્સ અને નિષ્ણાંતોની તાજેતરની કોન્ફરન્સમાં, પ્રોફેસર જિયુસેપ ગ્રોસોએ […]

  • આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે

    આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે

    તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.WHO ના એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૮માં, રાષ્ટ્રીય કેન્સરના રોગને કારણે લગભગ ૯૬ લાખ લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુના આ આંકડા જોઈને, તમે […]

  • શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

    શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

    ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે […]

  • અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા

    અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા

     હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. ઘણા લોકોને કબજિયાત ની સમસ્યા થઇ જાય છે. એવા હાલાત માં ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઇ જાય છે.આજે અમે તમને પેટ સાથે જોડાયેલ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કાયમ ચૂર્ણનું સેવન કરવાથી ક્યાં […]

  • આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    હિન્દુ ધર્મ માં  ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાથે […]