Category: હેલ્થ

  • જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

    જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

    શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે ફક્ત આપણા શરીરની સુંદરતાને બગાડે છે અને વિશેષ તો તે ચહેરાની સુંદરતાને બગાડે છે. મસ્સા એ મુખ્યત્વે કાળા અને ભૂરા હોય છે. ઘણીવાર તો તે તમારા શરીર પર આપોઆપ નીકળી જાય છે પરંતુ, અમુક સારવાર પછી તે દૂર થઇ જાય […]

  • આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

    આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

    મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ માનવામાં આવે છે પરંતુ, તે માનવું યોગ્ય નથી કે પુરુષોને આ સમસ્યા નથી. અહીં થાઇરોઇડના લક્ષણો અને અન્ય સમસ્યાઓ વિશે જણાવીશુ. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તરત જ ડોક્ટરની સલાહ લો. જ્યારે થાઇરોઇડ હોર્મોન જરૂરી માત્રામાં પેદા કરતી […]

  • કોબીજમાંંથી મળે છે કેલ્શિયમ જે ઘણાંં દર્દોમાં ઉપયોગી થાય છે

    કોબીજમાંંથી મળે છે કેલ્શિયમ જે ઘણાંં દર્દોમાં ઉપયોગી થાય છે

    નમસ્કાર મારા વ્હાલા મિત્રો, આજના આ લેખમા તમારુ સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે ખુબ જ ઝડપી યુગમા જીવન ગુજારી રહ્યા છીએ, એટલે કે તમામ કાર્ય ખુબ જ વેગથી કરવાના હોય છે. નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થવાને કારણે આપણા અનેક કાર્યો ખુબ જ આસાન થઈ ગયા છે. પણ તેની સાથોસાથ માનવીનુ જીવન પણ બેઠાડુ થઈ ગયુ […]

  • લીલું સફરજન ખાવાથી મળે છે આવા જબરદસ્ત ફાયદા

    લીલું સફરજન ખાવાથી મળે છે આવા જબરદસ્ત ફાયદા

    મિત્રો, માનવી અત્યારે પૈસા પાછળ ખુબ જ દોડી રહ્યો છે કેમ કે જો પૈસા હશે તો જ તે આ સમયમા ટકી શકશે. પણ તેના લીધે તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેક ખુબ જ બેદરકાર બની ગયો છે. અને અયોગ્ય જીવનશૈલી પણ વિતાવી રહ્યો છે. તેના લીઘે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જો માનવી પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત […]

  • જો માસિકધર્મ દરમ્યાન તમને પણ આ સમસ્યા થતી હોય તો આવી રીતે મેળવો છુટકારો…

    જો માસિકધર્મ દરમ્યાન તમને પણ આ સમસ્યા થતી હોય તો આવી રીતે મેળવો છુટકારો…

    માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ થાય છે. મહિલાઓને દરેક મહિને માસિક ધર્મ માંથી પસાર થાવું પડે છે. આ દરમિયાન મહિલાના વર્તનમાં ઘણા ફેરફારો જોવા મળે છે. પીરીયડના દીવસોમા મહિલાઓમાં બોડી પેઇનની ફરિયાદ એક સામાન્ય વાત છે. આ તકલીફ ફક્ત બ્લીડીંગ અથવા શરીરમાં દર્દ સુધી જ સીમિત નથી, પરંતુ ક્યારેક ક્યારેક પેડ લગાવવાના કારણે રેશેજ ની સમસ્યા નો […]

  • માથાનો દુઃખાવો દુર કરવા માટે કરી લો આ ઘરેલું ઉપાય, જલ્દી જ મળશે રાહત….

    માથાનો દુઃખાવો દુર કરવા માટે કરી લો આ ઘરેલું ઉપાય, જલ્દી જ મળશે રાહત….

    માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને કોઈ દિવસ માથું ન દુખ્યું હોય.ઘણાં લોકો સવારે જાગે ત્યારે તો ફ્રેશ ફીલ કરે છે પણ આખો દિવસ કામ કર્યા બાદ સાંજ થતાં જ થાકી જાય છે અને […]

  • પાચનક્રિયા સુધારીને વજન ઓછું કરવા માટે સવારે ખાલી પેટ કરો આ એક કામ…..

    પાચનક્રિયા સુધારીને વજન ઓછું કરવા માટે સવારે ખાલી પેટ કરો આ એક કામ…..

    આયુર્વેદમાં સવારે ખાલી પેટે પાણી પાણી પીવાનું સૂચન છે. સામાન્ય રીતે તો જયારે તરસ લાગે ત્યારે જ પાણી પીવાતું હોય છે. પરંતુ સવારે ખાલી પેટે તરસ ન લાગી હોવા છતાંપણ પાણી પીવાથી આરોગ્યલાભ થાય છે. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે […]

  • કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…

    કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…

    મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે. પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે. ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત […]

  • સ્વસ્થ હદયથી લઈને ઘણી સમસ્યાઓ માટે આ તેલનું સેવન બને છે ખુબ જ ફાયદાકારક… સાથે સાથે ચરબી પણ ઘટી જશે.

    સ્વસ્થ હદયથી લઈને ઘણી સમસ્યાઓ માટે આ તેલનું સેવન બને છે ખુબ જ ફાયદાકારક… સાથે સાથે ચરબી પણ ઘટી જશે.

    ઘણા લોકોને હદયની બીમારીથી ડર લાગતો હોય છે, જેના માટે ઘણી કાળજી પણ લે છે. આજે અમે તમને હદયને સ્વસ્થ બનાવી રાખવા ઉપરાંત પેટની ચરબી ઘટવા માટે નું એક તેલ જણાવીશું જેનાથી ઘણા ફાયદા મળશે. તો ચાલો જાણી લઈએ એ તેલ વિશે.. કેનોલાને સફેદ સરસવ પણ કહેવામાં આવે છે. સરસવનું તેલ ઓલિવ તેલ જેવું જ […]

  • નિયમિત ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી જડમૂળ માંથી દુર થઇ જશે આ ગંભીર બીમારીઓ..

    નિયમિત ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી જડમૂળ માંથી દુર થઇ જશે આ ગંભીર બીમારીઓ..

    ધણા લોકો ખાવાની સાથે ફળ ખાઈ છે અને ફળો ખાવાથી શરીરમાં શક્તિ પણ આવે છે અને સ્વસ્થ સારું રહે છે. પરંતુ આજે જે ફળની વાત કરવા જઈ રહ્યા છીએ તે ફળ પપૈયા છે જે ખૂબ સારું ફળ માનવામાં આવે છે અને પપૈયા એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી જાય છે અને જો […]