Category: હેલ્થ
-
શું તમે જાણો છો કે ઉપવાસથી શરીરને ફાયદો થાય છે કે નુકશાન.. જરૂર જાણો શરીરમાં કેટલી કેલરીની જરૂર હોય છે..
આપણે ઘણી વાર કોઈ ધર્મ અનુસાર ભગવાન માટે વ્રત રાખીએ છીએ. આમ તો શરીરની શુદ્ધિની પ્રક્રિયામાં ઉપવાસ ખુબ જ લાભદાયી ગણાય છે. વિશ્ર્વના બીજા બધા દેશના આહાર કરતાં ભારતીયોનાં વ્યજનો વધારે મસાલેદાર અને તેલવાળાં હોય છે તે તો આપણે બધા જાણીએ જ છીએ, સાથે આપણે શરીરની કાળજી પ્રત્યે જે ઉદાસીનતા સેવીએ છીએ તે પણ જરૂરી […]
-
મોટાપા સહિતની અનેક બીમારીઓ દુર કરે છે ગોળ, જાણો એના અદ્ભુત ફાયદાઓ..
ગોળ હેલ્થ માટે દવા જેવું કામ કરે છે. ઘણા લોકો ને જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય છે. પણ તે લોકો ચોકલેટ કે પછી કોઈ મીઠાઇ ખાતા હોય છે, જે તેના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. આયુર્વેદમાં એવું કહેવામા આવ્યું છે કે જ્યારે તમને મીઠું ખાવાનું મન થાય ત્યારે ગોળ નું સેવન કરવું […]
-
જાણો આ કારણે યુવાન લોકોમાં વધી રહી છે હદયની બીમારી…
હૃદયરોગનો હુમલો એક ભયાનક અનુભવ હોઈ શકે છે. હદયની બીમારીની સમસ્યાઓ સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં થાય છે. હાર્ટ ઍટેકનું સૌથી મોટું લક્ષણ હૃદયમાં દુખાવો થવાનું છે. જો કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં, ખાસ કરીને ભારતના યુવાનોમાં, હાર્ટ એટેકની સમસ્યાઓ જોવા મળે છે. વર્ષો પહેલાં હૃદયની બીમારીને મોટી ઉંમરના લોકો સાથે જોડીને જોવામાં આવતી હતી, જોકે છેલ્લા […]
-
ક્યારેય પણ આંસુઓ ન રોકવા જોઈએ, ખુલ્લેઆમ રડી લેવું, નહિ તો સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…
બાળપણમાં તો દરેક લોકો મન ભરીને રડી લેતા હતા, પરંતુ યુવાન થઈને ઘણા લોકોને રડવું ખુબ જ આવતું હોય છે પરંતુ ખુલ્લેઆમ રડી શકતા નથી, એવું કહેવામાં આવે છે જ્યારે માણસ કોઈ વાત થી ખૂબજ નાખુશ હોય ત્યારે તેની આંખ માંથી આંસુઓ આવવા લાગે છે. એટલે કે તે રડે છે. કેટલાક લોકો એવા હોય છે […]
-
જાણો ભૂલી જવાની બીમારી રહેતી હોય તો એના માટે જવાબદાર છે તમારું સુવાનું શિડયુલ..
આજકાલ તો અનેક લોકોને ભૂલવાની સમસ્યા પીડાતી હોય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે. સામાન્ય રીતે નાની-નાની વાતો ભૂલવાની ટેવ લાંબા ગાળે ગંભીર બીમારી ને આમંત્રણ આપે છે. ઘણી વાર નાની નાની વાત ક્યારેક ભૂલી જવાય છે, જે તાત્કાલિક યાદ આવતી નથી. મોટાભાગે તો અમુક વાત યાદ […]
-
સરગવો કેન્સર સહીત અનેક રોગની છે ઉત્તમ દવા, જાણો એના ફાયદા..
સરગવો એ એક પ્રકારની શાકભાજી છે. જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. સરગવો એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. સરગવો પુરુષો માટે ખૂબ લાભકારક માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી તેમના શરીરને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા તત્વો હોય છે. આમ તો સરગવો અનેક રોગોનું […]
-
વધારે પડતા ફેફસા થઇ જાય ખરાબ, તો સાફ કરવાની આ ટિપ્સ અપનાવો, નહિ જવું પડે ડોક્ટર પાસે….
ફેફસા એ શરીરનો મહત્વનો ભાગ છે. જો ફેફસા માં ખરાબી આવી જાય તો શ્વાસ લેવામાં પણ તકલીફ આવી શકે છે. માણસ ખાધા પીધા વગર રહી શકે પણ શ્વાસ લીધા વગર થોડા મિનિટ પણ નથી રહી શકતો. ફેફસા માં ખરાબી આવી જવાના કારણે તો માણસનું જીવન પણ ખરાબ થઇ જાય છે. ફેફસા ની સફાઈ કરવી ખુબ […]
-
માસિકચક્ર પહેલા ચહેરા પર થાય છે ખીલની સમસ્યા? તો દુર કરવા માટે કરો આ કામ..
મોટાભાગની મહિલાઓને પીરીયડ્સ દરમિયાન હોર્મોન્લ બદલાવના કારણે ખીલની સમસ્યા સતાવતી હોય છે. આજકાલ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. ઘણી મહિલાઓને માસિક દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય છે. હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે, જેથી ચહેરાને […]
-
શરીરમાં લોહીની ઉણપ જેવી બીમારી માટે આ ઔષધી છે બેસ્ટ, જાણો લોહી ઓછું હોય તો મળે છે સંકેત..
સ્વસ્થ શરીરને પોષ્ટિક આહારની જરૂરીયાત હોય છે. જો આહારમાં કોઈ પણ પોષક તત્વની ઉણપ રહી જાય તો શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થઇ શકે છે. આપણું શરીર લોહીના ઉણપના સંકેત આપે છે. આજકાલ ખાણીપીણીના કારણે ઘણા લોકોને શરીરમાં કોઈ ને કોઈ બીમારી થતી હોય છે. ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાં રહેલું […]
-
લીલા મરચાના છે ગજબ ફાયદા, ચરબી ઘટાડવા ઉપરાંત શરદી સામે લડવામાં પણ કરે છે મદદ..
લીલા મરચાં એ ખૂબ મહત્વપૂર્ણ રસોડાની સામગ્રી માંથી એક છે જે સૌથી સ્વાદિષ્ટ વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. લીલા મરચાનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. કાચા, તળેલા, ઘણી વાનગીઓમાં શક્તિશાળી ઘટક તરીકે માનવામાં આવે છે. તેના પોષક તત્વોને કારણે તે આપણને આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. અમે તમને જણાવી દઈએ કે, એન્ટીઓકિસડન્ટોની સાથે […]