Tag: vastusastra

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી ઘરમાં ધન લક્ષ્મી અને શાંતિ બની રહે છે

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી ઘરમાં ધન લક્ષ્મી અને શાંતિ બની રહે છે

    મા લક્ષ્મીને પ્રસન્ન કરીને આપણે સુખ સ્મૃદ્ધી વાળું જીવન જીવી શકીએ છે. લાખો કરોડો લોકોમાંથી કોઈ એકનું નસીબ ચમકે છે અને તેને પુષ્કળ સંપત્તિ અને ખ્યાતિનો લાભ થાય છે. અચાનક અપાર ધન મળી જાય એવું દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે, પરંતુ એવી રીતે ધનલાભ થતો નથી. એના માટે ખુબ જ મહેનત પણ કરવી પડે છે. અમે […]

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવી શકો છો

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવી શકો છો

    આપણી આજુ બાજુ હંમેશા નકારાત્મક ઉર્જા રહેતી હોય તો આપણે હંમેશા પરેશાન રહીએ છીએ. અને આ ઉર્જાનો પ્રભાવ સીધો આપણા જીવન પર પડે છે. પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય વગેરે જેવી સમસ્યા થાય છે અને જો આ ઉર્જા સકારાત્મક હોય તો ઘરમાં ખુશીઓ નું વાતાવરણ છવાઈ જાય છે. ઘરનો એક મહત્વનો ભાગ બાથરૂમ હોય […]

  • રસોડા સાથે જોડાયેલ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓને સંચાર થાય છે 

    રસોડા સાથે જોડાયેલ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક શક્તિઓને સંચાર થાય છે 

    રસોડુ એ ઘરની અંદર સૌથી વધારે હાલચાલ વાળી જગ્યા છે. જ્યાં દિવસભર રસોઈથી માંડીને બીજા ઘણા કામ કરવા પડતાં હોય છે અને રસોડાને ઉપયોગમાં લેવાય છે.વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડાને ઘરના બીજા સ્થાનનો કરતાં મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. રસોડાથી ઘરના પરિવારના સભ્યોની તંદુરસ્તી જળવાઈ છે.અન્નપૂર્ણા માતા ઘરના રસોડામાં રહે છે અને ત્યાં જ ઘરની મહિલાઓ તેમના પરિવારના […]

  • જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર લાવો આ વસ્તુ

    જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર લાવો આ વસ્તુ

    જીવનમાં પૈસા કમાવવા માટે મહેનત કરવાની સાથોસાથ તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઉપાયો પણ અજમાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૈસાની બચત જળવાઈ રહે તેના માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું, જેને કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે, અને જીવનની ઘણી સમસ્યા દુર થશે. ચાલો જાણી […]

  • રસોડામાં ક્યારેય ખૂટવી ના જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે ગરીબી

    રસોડામાં ક્યારેય ખૂટવી ના જોઈએ આ વસ્તુઓ, વધી શકે છે ગરીબી

    રસોડામાં કરવામાં આવેલી નાની ભૂલોને લીધે આખા ઘરનું દુર્ભાગ્ય શરૂ થઈ શકે છે. વાસ્તુ મુજબ રસોડુ અને તેમા પડેલી વસ્તુઓની યોગ્ય માત્રા અને પ્રમાણમાં પડેલુ હોવુ ખૂબ જરૂરી છે.જો રસોઈ ઘરમાં અમુક વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં ગરીબી વધી શકે છે. ઘરમાં બરકત બનાવી રાખવા માટે કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે રસોડામાંથી […]

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

    વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સજાવટ કરતી વખતે રાખો આ વસ્તુનું ધ્યાન

    વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘણા નિયમો હોય છે, જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર ના નિયમો અનુસાર ઘર, ઓફીસ અને વ્યાપારિક અનુષ્ઠાન માં આવનારી નકારાત્મક ઉર્જા ને દુર કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર નો નિયમ આ સ્પષ્ટ કરે છે કે શુભતા માટે કઈ દિશા માં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ.શેતરંજી કે ગાલીચો […]