Tag: care

  • સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઉપાય

    સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઉપાય

    સ્કીનને તે કરચલીથી મુક્ત એ રાખવા માટે તે લોકો ઘણીવાર મહિલાઓ એ પાર્લરમાં પાણીની જેમ પોતાના પૈસા એ વેડફે છે. વર્તમાન સમયમાં સુંદરતા અને સાજ શણગાર માત્ર મહિલાઓ માટેજ સિમિત નથી રહ્યા આ હરોળમાં પુરુષો પણ પાછળ નથી રહેતા. આમ તો શરીરને યંગ અને હેલ્થી બનાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખુબ જ મહત્વનો ભાગ ભજવે […]

  • શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

    શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

    ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે […]

  • અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા

    અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા

     હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. ઘણા લોકોને કબજિયાત ની સમસ્યા થઇ જાય છે. એવા હાલાત માં ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઇ જાય છે.આજે અમે તમને પેટ સાથે જોડાયેલ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કાયમ ચૂર્ણનું સેવન કરવાથી ક્યાં […]

  • આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    હિન્દુ ધર્મ માં  ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાથે […]

  • શું તમે જાણો છો ડુંગળીમાં છૂપાયેલા અઢડક ફાયદાઓ વિષે, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ઉપયોગી

    શું તમે જાણો છો ડુંગળીમાં છૂપાયેલા અઢડક ફાયદાઓ વિષે, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ઉપયોગી

    કોઈપણ દાળ અથવા શાકભાજી બનાવતી વખતે તેમાં ડુંગળી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.ડુંગળીમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. ડુંગળીનો જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં મેગ્નેશિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક, એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ […]

  • પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવવા માટે કરો આ વસ્તુનો ઉપયોગ

    પથરી ની સમસ્યા થી સરળતાથી છૂટકારો મેળવવા માટે કરો આ વસ્તુનો ઉપયોગ

    પથરી બે પ્રકારની હોય છે, એક કિડનીની પથરી અને બીજી પિત્તની પથરી. જયારે વ્યક્તિને કિડનીમાં પથરી થાય ત્યારે તેને પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે. કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ ઘણા લોકો માં જોવા મળે છે.આજકાલ પથરી એટલે સ્ટોન ની સમસ્યા સામાન્ય બની ગઈ છે, કેમ કે આજકાલ આપણું ખાવા પીવાનું ખુબ જ બદલાઈ ગયું છે […]

  • પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે રાખો આ વતોનું ધ્યાન, પાચનતંત્ર બનશે મજબૂત

    પાચનતંત્રને તંદુરસ્ત રાખવા માટે રાખો આ વતોનું ધ્યાન, પાચનતંત્ર બનશે મજબૂત

    પાચનતંત્ર સારું રહે તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે.તમામ બીમારીઓની શરૂઆત પાચનતંત્રની ગડબડના કારણે થાય છે.આવી સમસ્યાની અસર તમારા મગજ ઉપર પણ પડે છે. આ સમસ્યા ન થાય અને પાચનતંત્ર મજબૂત બને તે માટે તમે અમુક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.શરીરને ફિટ રાખવા માટે સૌથી વધારે આવશ્યક છે તમારે પોતાની પાચનશક્તિને તંદુરસ્ત રાખવી. કોઈપણ વ્યકિતનાં […]

  • કસરત અને દવા વગર ઝડપથી વજન ઘટાડવા માટે નિયમિત કરો આ ઘરેલુ ઉપાય

    કસરત અને દવા વગર ઝડપથી વજન ઘટાડવા માટે નિયમિત કરો આ ઘરેલુ ઉપાય

    વજન ઘટાડવાના અનેક ઉપાય અને કરસતો કરીને જો થાકી જતાં હોય છતાં તેનું પરીણામ ન મળતું હોય તો આજ પછી તમે ચિંતામુક્ત થઈ જશો.વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે.  વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે.  લોકોને પોતાના માટે સમય જ નથી રહેતો. એવામાં મોટાપો […]

  • જ્યારે નસ ચઢી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલુ ઉપાય,  મળશે રાહત

    જ્યારે નસ ચઢી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલુ ઉપાય, મળશે રાહત

      કેટલાક લોકોને પગ અને પિંડલીઓમાં હળવો દુખાવનો પણ અનુભવ થાય છે તથા પગમાં દુખાવાની સાથે બળતરા, સુન્ન, ઝણઝણાહટ અથવા સોઈ વાગવા જેવો અનુભવ થાય છે. જો કે આ પીડા ફક્ત થોડી ક્ષણો માટે જ હોય છે, પરંતુ આવા સમયમાં આ પીડા તમને ભગવાનની યાદ અપાવી દે છે.સૌથી વધુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આપણા […]

  • જાણો દહીંમાં રહેલા ફાયદા વિશે, જેનાથી ઘણી બીમારીઓ સામે મળે છે રાહત

    જાણો દહીંમાં રહેલા ફાયદા વિશે, જેનાથી ઘણી બીમારીઓ સામે મળે છે રાહત

    ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની […]