Tag: benifits
-
ગુરુવારના દિવસે આ સરળ ઉપાયોથી તમે બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરી શકો છો,આર્થીક સંકટ થઇ જશે દુર
બૃહસ્પતીઅને વિષ્ણુ ભગવાનને ગુરુવારનો દિવસ સમર્પિત હોય છે અને તે દિવસે આ બંને ભગવાનોની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકો ગુરુવારના દિવસે આ બંને દેવતાની પૂજા કરે અને નીચે જણાવેલા ઉપાયો અજમાવે. […]
-
દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે
દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ નું જોખમ ઓછું થઈ શકે છે. તેમનો દાવો છે કે મેટાબોલિક સિન્ડ્રોમ અથવા મેટાબોલિક સબંધિત સમસ્યાઓથી હૃદય સમસ્યાઓ અથવા હૃદય રોગનું જોખમ ખૂબ વધી જાય છે. ઇંસ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફર્મેશન ઓન કોફી પર હોસ્ટ કરેલા આયર્લેન્ડ ના ડબલિનમાં આયોજિત ન્યુટ્રિશનિસ્ટ્સ અને નિષ્ણાંતોની તાજેતરની કોન્ફરન્સમાં, પ્રોફેસર જિયુસેપ ગ્રોસોએ […]
-
આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે
તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.WHO ના એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૮માં, રાષ્ટ્રીય કેન્સરના રોગને કારણે લગભગ ૯૬ લાખ લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુના આ આંકડા જોઈને, તમે […]
-
શનિ મહારાજની કૃપા મેળવવા માટે ધ્યાન માં રાખો આ વાત
શનિદેવ જેના ઉપર તેમની કૃપા દૃષ્ટિ કરે છે તેન વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ શનિના વળાંકવાળા દૃષ્ટિકોણથી મનુષ્ય જ શું દેવતાઓને પણ ડર લાગે છે. તેથી, હંમેશાં સારા માર્ગ પર ચાલો અને સારા કાર્યો કરવા જોઈએ.જ્યોતિષ શાસ્ત્રમાં શનિની કૃપા મેળવવા માટે કેટલાક ઉપાયો કહેવાયા છે જેના દ્વારા તમે શનિદેવની કૃપા મેળવી શકો છો. […]
-
શું તમે જાણો છો કે નખને વધારે લાંબા રાખવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ઘણી સ્ત્રીઓ સુંદર નખ માટે હાથ તથા નખની સાજસંભાળની ખૂબ કાળજી લે છે. ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે […]
-
જાણો સ્નાન ક્યારે અને કેવી રીતે કરવાથી શું લાભ થાય અને શું નુકશાન થાય છે
નિયમાનુસાર ઊંઘ, સ્નાન, ભોજન અને અન્ય કામ કરવાથી શરીર નિરોગી અને સ્વસ્થ રહે છે. સ્નાન કરવું ખુબ જ જરૂરી છે. રોજ સ્નાન કરવું જ જોઈએ. રોજ સ્નાન કરવું ખુબ જ જરૂરી પણ છે.સૂર્યોદય પહેલા સ્નાન કરવું એ સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્નાન ન કરવાથી ધીમે ધીમે શરીરનું સંતુલન બગડી જશે . પરંતુ ઘણા લોકો […]
-
અનેક પ્રકારની જડી બુટ્ટીથી બનેલું આ ચૂર્ણ નું સેવન કરવાથી થાય છે આ ફાયદા
હાલ નો માનવી એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાના શરીર નું પણ ધ્યાન નથી રાખી શકતા. ઘણા લોકોને કબજિયાત ની સમસ્યા થઇ જાય છે. એવા હાલાત માં ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઇ જાય છે.આજે અમે તમને પેટ સાથે જોડાયેલ ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કાયમ ચૂર્ણનું સેવન કરવાથી ક્યાં […]
-
જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર લાવો આ વસ્તુ
જીવનમાં પૈસા કમાવવા માટે મહેનત કરવાની સાથોસાથ તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઉપાયો પણ અજમાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૈસાની બચત જળવાઈ રહે તેના માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું, જેને કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે, અને જીવનની ઘણી સમસ્યા દુર થશે. ચાલો જાણી […]
-
જો ઘરમાં ના થાય આ કામ તો નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ માટે મોકળું મેદાન મળી જાય છે.
જીવનમાં કોઈ એવી સમસ્યા નથી હોતી કે જેનો ઉપાય કે હલ ના હોય પરંતુ મનુષ્ય આવી નાની મોટી સમસ્યા જોઇને ડરી જાય છે. તેથી તેનું મન વિચલિત થઇ જાય છે અને તેને કોઈ રસ્તો નથી સુજાતો.દરેક લોકો એમની સમસ્યા નો ઉકેલ લાવવા માટે પુરા પ્રયત્ન કરે છે પરંતુ ઉકેલ આવી શકતો નથી. આજે અમે જણાવીશું […]
-
આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ
હિન્દુ ધર્મ માં ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાથે […]