Category: વાસ્તુશાસ્ત્ર
-
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયો જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં શાંતિ અને ધન-દોલત માટે કેટલીક વસ્તુઓ હોવી જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજાનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં સૌથી વધારે છે. ઘરમાં મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને સ્વસ્તિકનું નિશાન લગાવવું. જેનાથી ઘરમાં ખુશીઓ બની રહે છે. વાતાવરણ માં હંમેશા એક ઉર્જાનો પ્રવાહ હોય છે. નકારાત્મક ઉર્જા ઘરમાં રહેતા લોકો ના મન પર ખરાબ અસર […]
-
વાસ્તુ મુજબ ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે
આપણે જે સ્થાન પર રહીયે છીએ તેને વાસ્તુ કહેવાય છે. એટલા માટે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને આપણે જાતે નથી જાણી શકતાં.વાસ્તુદોષ જો તમે તમારું ઘર બનાવતી વખતે વાસ્તુનું યોગ્ય ધ્યાન નથી આપ્યું અને વાસ્તુને અનુરૂપ ઘરનું નિર્માણ નથી કરાવ્યું. તો તમારા […]
-
વાસ્તુશાસ્ત્ર મુજબ આમ કરવાથી ઘરના સભ્યોમાં બેચેની અને ગુંચવાડાની સમસ્યા ઉભી થઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ લગ્નજીવનમાં પરેશાનીઓ રહે છે. બેડરૂમ ઘરનો સૌથી ખાસ ભાગ હોય છે. આ એવું સ્થાન છે જ્યાં સકારાત્મક ઊર્જાની સાથે સાથે નકારાત્મક ઊર્જા પણ હોય છે. ઘણા કપલનું લગ્નજીવન બરાબર ચાલતું નથી હોતું. પતિ પત્ની વચ્ચે બહુજ ઝઘડા થતા રહે છે. આનું કારણ વાસ્તુદોષ હોઈ શકે […]
-
વાસ્તુ શાસ્ત્ર મુજબ જાણો ઘરે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાના ચમત્કારી ફાયદાઓ વિષે
સ્વસ્તિકના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા કાર્ય સફળ […]
-
હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી થાય છે આ લાભ
હિંદુ ધર્મ માં તુલસી ના છોડ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ના છોડ ને ભગવાન વિષ્ણુજી ના સૌથી પ્રિય છોડ માનવામાં આવે છે. હિંદુ ધર્મ ને માનવા વાળા લોકો તેમના ઘર અથવા આંગણા માં તુલસી નો છોડ રાખે છે.તુલસીના છોડ વિશે જેટલું મહત્વ જણાવવામાં આવે એટલું ઓછું છે. ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું […]
-
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ છોડ ચુંબકની જેમ પૈસા ખેંચે છે, આ દિશા માં લગાવવાથી થાય છે ફાયદો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાના અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવે છે તો કોઈ ઘરમાં વાસ્તુ મુજબ છોડ લાવે છે. છોડ કે ઝાડ તો ઘરની શોભા વધારે જ છે પણ શું તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ […]
-
શિવપુરાણમાં આપેલા સંકેતના આધારે વ્યક્તિના મૃત્યુ પહેલા મળે છે આવા સંકેત
જે વ્યક્તિએ આ ધરતી પર જન્મ લિધો છે. તેને એક ને એક દિવસ ચોક્કસ આ દુનિયાને છોડવી પડશે. મૃત્યુ એક શાશ્વત સત્ય છે, જેને કોઈ પણ નકારી શકતા નહીં. માનવ સ્વરૂપમાં જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે તેનુ મુત્યુ થયુ હતુ, તેથી મૃત્યુની કોઇ ખાતરી નથી, કોઇ પણ આ વાત ની ખબર નહિ કે તે ક્યારે […]
-
વાસ્તુના આ નિયમો અપનાવીને ઘરમાં સુખ, શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી શકાય છે.
જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં આવતા નાણાંમાં અડચણો ઊભી કરે છે અને આવેલ નાણાં આકસ્મિક રીતે વેડફાય છે. બચત થતી નથી. આ ઉપાયથી ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે.વાસ્તુના નિયમો અપનાવીને ઘરમાં સુખ, શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી શકાય છે. વાસ્તુટિપ્સ દ્વારા વિવિધ દિશાઓની મદદ […]
-
જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વાસ્તુ દોષ થાય છે દૂર
જો ઘરમાં વાસ્તુદોષ રહેલું હોય તો ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકી શકતી નથી. હંમેશા મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આજના સમયમાં જ્યારે આપણને શારીરિક કે આર્થિક તકલીફ પડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુશાસ્ત્રનું પણ માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને વાસ્તુદોષ ટાળી શકાય છે. ઘરમાં ખુશાલ જીવન લાવી શકો છો, […]
-
એકાદશીના દિવસે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરવામાં આવે તો મુશ્કેલીઓ દૂર કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
એકાદશીના દિવસે વ્રત કરી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઇ ચોક્કસ ઉપાયો કરવામાં આવે તો તેનાથી મુશ્કેલીઓ દૂર કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. એકાદશીનું વ્રત કરવાથી ખુબ જ ફળ પ્રાપ્ત કરી શકાય છે.દર મહિનામાં કૃષ્ણ અને શુક્લની બે પક્ષ આવે છે, બંને પક્ષોની અગિયારમી તિથિના રોજ એકાદશી વ્રત […]