Tag: benifits
-
ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ માટે મંગળવારે કરો ગુલાબનો આ ઉપાય
ફૂલો થી દેવો પ્રસન્ન થાય છે અલગ અલગ દેવતાઓને અલગ અલગ ફૂલો પ્રિય હોય છે.આજે અમે એવાજ એક ફૂલની વાત કરીશું જે પૂજા અને પ્રેમ બંનેમાં વપરાય છે. આ ફૂલ એક આવું ફૂલ છે જે દરેક વ્યક્તિનું પ્રિય હશે. તો ચાલો જાણીએ ગુલાબના ફૂલ વિશે કેટલીક ખાસ વાતો.ઘણા બધા લોકો એવા છે. જે પોતાના ઘરને […]
-
આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો
વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું, જેનાથીવાળ ની ઘણી બધી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે..આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળનીબધી […]
-
જો તમે તમારા કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો, તો તુલસીના છોડને વિધિપૂર્વક ઘેર લાવો
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં આદરણીય માનવામાં આવે છે અને લોકો તેમના ઘરના આંગણે તુલસીનું ઝાડ રોપતા હોય છે. ધાર્મિક શાસ્ત્રો મુજબ હિંદુ ધર્મમાં તુલસીની દેવીની જેમ પૂજા કરવામાં આવે છે. એટલા માટે જ હિંદુ ધર્મમાં માનતા લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂર હોય છે. આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં તુલસીના ઘણા બધા એવા ઉપાય જણાવવામાં આવ્યા […]
-
આ ગિફ્ટ આપવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા આવતા કિસ્મત ના દરવાજા ખોલી દેશે
બર્થડે હોય કે મેરેજ, વેલેન્ટાઇન ડે હોય કે એનીવર્સરી કે પછી હોય મધર્સ કે ફાધર્સ ડે.. કોઇ પણ અવસર હોય, ગીફ્ટ પસંદ કરવામાં આવે તો કંઇક યુનિક પસંદ કરવું જોઈએ. સામાન્ય રીતે ગીફ્ટ આપવા માટે આપણી પાસે ઘણા વિકલ્પ હોય છે. ગીફટ આપીએ એટલે હંમેશા એ સાંભળવા મળે કે મહત્વ ગીફ્ટનું નહી એ પાછળની ભાવનાનું […]
-
આ રાશિના લોકોને સંતાન તરફથી મળી શકે છે સારા સમાચાર,જાણો ભાગ્યશાળી રાશિ વિશે…
જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ રહેલું છે. આજે અમે તમને એવી રાશિના લોકો વિશે જણાવીશું જેના માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. તો ચાલો જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિ વિશે… મેષ રાશિ: મહિનાના બીજા દિવસે ગરીબોને ચોખાનું દાન કરો. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. અટકેલું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ભગવાન શિવની […]
-
ભોજન કરીને પછી ખાંડનું સેવન કરવાથી મળશે ઘણી બીમારીઓ માંથી છુટકારો
સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે.આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે. રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ […]
-
દીકરીની વિદાય વખતે કરો આ એક કામ, ઘર પૈસા થી ભરેલું રહેશે
જે ઘરમાં પાયલના ઘૂંઘરું નો અવાજ સંભળાય છે તે ઘરમાં દૈવી શક્તિઓ પોતાની કૃપા જાળવી રાખે છે જ્યાં પાયલના ઘૂંઘરું ગુંજવાથી નકારાત્મક વિચારો ઘરમાં પ્રગટ થતા નથી અને હંમેશાં સકારાત્મક વાતાવરણ રહે છે.જો આપણે પગના પાયલ સંબંધિત વૈજ્ઞાનિક તથ્યો ધ્યાનમાં લઈએ તો તે જોવામાં આવે છે કે જો ચાંદીની પગની પાયલ પહેરવામાં આવે તો તે […]
-
વજન ઓછું કરવા માટે અને ચહેરાની ચમક કાયમ બનાવી રાખવા માટે નિયમિત કરો આ વસ્તુનું સેવન
જો તમારા ચહેરા પર ખીલ, દાગ કે ધબ્બા હોય અને ખંજવાળ આવતી હોય અથવા ધાધર થઇ હોય તો તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.એવામાં તમે ઘરની વસ્તુનો ઉપયોગ કરીને ખરાબ ત્વચા તેમજ મૃત કોશિકાઓને દૂર કરી શકો છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે. દહીં ખરેખર આપણા આરોગ્ય અને પાચન માટે અનિવાર્ય છે. દહીંમાં […]
-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ આજે રહેશે નબળી
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે.રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ આજે તમારી રાશિ શું કહેવા માંગે છે. મેષ રાશિ :-આજનો દિવસ સારો છે. […]
-
જો કોઈની કુંડળીમાં રાહુ આ ભાવમાં હોય તો તેમના માટે શુભ ફળ આપે છે.
કુંડળીમાં ગ્રહોની અસર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.ગ્રહોની સ્થિતિથી ભાગ્ય બદલાઈ જાય છે. જ્યોતિષમાં કુલ નવ ગ્રહ હોય છે. કર્મના ફળ ઉપરાંત વ્યક્તિને સારી ખરાબ ગ્રહદશાને કારણે પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય […]