Tag: arogya

  • આ ઉપાય થી ગળું સાફ થઇ જશે અને કફ થી પૂરી રીતે છુટકારો મળસે

    આ ઉપાય થી ગળું સાફ થઇ જશે અને કફ થી પૂરી રીતે છુટકારો મળસે

    કફ જામી જવાના અનેકવિધ કારણો હોઈ શકે છે.  જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે.આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને […]

  • રોજિંદા આહારમાં યોગ્ય પ્રોટીનયુક્ત આહાર લેવામાં આવે તો આ બીમારીઓ થાય છે દૂર

    રોજિંદા આહારમાં યોગ્ય પ્રોટીનયુક્ત આહાર લેવામાં આવે તો આ બીમારીઓ થાય છે દૂર

    સ્વસ્થ અને સંતુલિત આહારથી શરીરનું સારું આરોગ્ય બની રહે છે. પ્રોટીન સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્ત્વ છે, તેમ છતાં પ્રોટીનનો બિનજરૂરી ડોઝ ઘણીવાર શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી રોજિંદા આહારમાં અમુક માત્રામાં પ્રોટીન લેવું ખૂબ જ હિતાવહ છે.પ્રોટીનના કારણે માણસ તંદુરસ્ત રહે છે.  પ્રોટીન શરીરના સ્નાયુઓ અને કોષોની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  પરંતુ શું […]

  • જાણો હેડકિ આવવાનુ કારણ તેમજ તેને રોકવા માટેના ઇલાજ વિશે

    જાણો હેડકિ આવવાનુ કારણ તેમજ તેને રોકવા માટેના ઇલાજ વિશે

     જ્યારે પણ કોઇને હેડકી આવે તો એ એમ કહે કે કોઇ મને યાદ કરે છે. અમે તમને જણાવી દઇએ કે કોઇના યાદ કરવાથી હેડકી નથી આવતી. આ એક વાયુવિકાર પ્રકાર નો રોગ કહી શકાય. આજના લેખ ના માધ્યથી આપને હેડકિ આવવાનુ કારણ તેમજ તેનો ઇલાજ વિશે વિસ્તારપુર્વક જણાવશુ તો ચાલો જાણી લઇએ હેડકી આવવાના કારણો […]

  • સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઉપાય

    સ્કિનને મોટી ઉંમર સુધી યુવાન, ટાઈટ અને હેલ્ધી રાખવા માટે કરો આ ઉપાય

    સ્કીનને તે કરચલીથી મુક્ત એ રાખવા માટે તે લોકો ઘણીવાર મહિલાઓ એ પાર્લરમાં પાણીની જેમ પોતાના પૈસા એ વેડફે છે. વર્તમાન સમયમાં સુંદરતા અને સાજ શણગાર માત્ર મહિલાઓ માટેજ સિમિત નથી રહ્યા આ હરોળમાં પુરુષો પણ પાછળ નથી રહેતા. આમ તો શરીરને યંગ અને હેલ્થી બનાવી રાખવા માટે હેલ્થી ખોરાક ખુબ જ મહત્વનો ભાગ ભજવે […]

  • વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે કરો આ ઘરેલુ ઉપાય

    વાળ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જેવી કે વાળનું ખરવું, શુષ્ક વાળ, વાળમાં ખોળો થવો વગેરે માટે એલોવેરા ઉપયોગી છે. આજે ઘણી બધી આયુર્વેદિક અને કોસ્મેટિક કંપનીઓ પોતાનું એલોવેરા જેલ બજારમાં મૂકે છે. એલોવેરા સ્કિન, વાળ અને હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે.  એલોવેરા જેલ સ્કિન ઉપરાંત વાળ માટે પણ એટલું જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં […]

  • જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો જાણો તેના દ્વારા થતાં નુકસાન વિશે

    જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો જાણો તેના દ્વારા થતાં નુકસાન વિશે

    મોટાભાગે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી સામાન્ય રોગો (શરદી અને ખાંસી) માં રાહત મળે છે.જેની કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અને વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. જો તમે આદુ […]

  • દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે

    દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી થાય છે આ ફાયદા,યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે

    દરરોજ ચોક્કસ પ્રમાણ માં કોફી પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ નું જોખમ  ઓછું થઈ શકે છે. તેમનો દાવો છે કે મેટાબોલિક સિન્ડ્રોમ અથવા મેટાબોલિક સબંધિત  સમસ્યાઓથી હૃદય સમસ્યાઓ અથવા હૃદય રોગનું જોખમ ખૂબ વધી જાય છે. ઇંસ્ટિટ્યૂટ ફોર સાયન્ટિફિક ઇન્ફર્મેશન ઓન કોફી પર હોસ્ટ કરેલા આયર્લેન્ડ ના ડબલિનમાં આયોજિત ન્યુટ્રિશનિસ્ટ્સ અને નિષ્ણાંતોની તાજેતરની કોન્ફરન્સમાં, પ્રોફેસર જિયુસેપ ગ્રોસોએ […]

  • આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    આયુર્વેદ અનુસાર જાણો શા માટે ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે અને તેના ફાયદા વિષે પણ

    હિન્દુ ધર્મ માં  ગાય ની પૂજા કરવામાં આવે છે. આયુર્વેદિક અનુસાર ગાયનું ઘી સૌથી ઉત્તમ ઘી છે. ઘી માખણમાંથી બનાવવામાં આવે છે.દેશી ઘીનું સેવન અને ઉપયોગ આપણા મગજ અને શરીરને આંતરિક અને બાહ્ય બન્ને રીતે સશક્ત અને ચુસ્ત રાખે છે.ગાય ના મૂત્ર થી લઈને તેની છાણ, દૂધ, ઘી બધુજ ખુબજ પવિત્ર માનવામાં આવે છે. સાથે […]

  • આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું,  જેનાથીવાળ ની ઘણી બધી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે..આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની​​બધી […]

  • વજન ઓછું કરવા માટે અને ચહેરાની ચમક કાયમ બનાવી રાખવા માટે નિયમિત કરો આ વસ્તુનું સેવન

    વજન ઓછું કરવા માટે અને ચહેરાની ચમક કાયમ બનાવી રાખવા માટે નિયમિત કરો આ વસ્તુનું સેવન

    જો તમારા ચહેરા પર ખીલ, દાગ કે ધબ્બા હોય અને ખંજવાળ આવતી હોય અથવા ધાધર થઇ હોય તો તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.એવામાં તમે ઘરની વસ્તુનો ઉપયોગ કરીને ખરાબ ત્વચા તેમજ મૃત કોશિકાઓને દૂર કરી શકો છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે. દહીં ખરેખર આપણા આરોગ્ય અને પાચન માટે અનિવાર્ય છે. દહીંમાં […]