શું તમને ખબર છે આ પ્રકારના ફોટો લગાડવાથી ઘરમાં ખુબ જ ભયાનક સંકટ આવી શકે છે.

વાસ્તુ આપણા રોજિંદા જીવનમાં ખૂબજ ઉપયોગી થાય છે, જાણે અજાણે આપણે ઘણી વસ્તુનો ઉપયોગ કરીએ જ છીએ. જેમાં ઘર બનાવતી વખતે અથવા તો ઘરના સામાનની ગોઠવણી વખતે ઘરની સ્થિતિ, દિશાઓનું અને અમુક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આપણે ઘરની સુંદરતાને વધારવા માટે ઘણા અલગ અલગ પ્રકારની વસ્તુઓ લઇ આવીએ છીએ. જેમાંથી એક છે વિવિધ પ્રકારની પેન્ટિંગ કે પછી ફોટા. ઘણા લોકોને ફોટા કે તસ્વીર નો ખુબ જ શોખ હોય છે. એમાં પરીવારના સભ્યોની તસવીરોનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક પ્રકારના ફોટો લગાડવાથી ઘરમાં ખુબજ ભયાનક સંકટ આવી શકે છે.

એટલા માટે જ આજે અમે તમને અમુક એવા ફોટો વિષે જણાવવા ના છે જેના લગાડવાથી ઘરમાં ખુબજ ભયાનક સંકટ આવી સકે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં કેવા પ્રકાર ના ફોટો ના લગાડવા જોઈએ. આના વિશે ની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

સામાન્ય રીતે ફુવારાઓ અને પાણીનાં ચિત્રો ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તેથી જ કેટલાક લોકો આવા ચિત્રો ઘરમાં પણ મૂકતા હોય છે, પરંતુ ફુવારાનો ફોટો ઘરમાં સ્થાપિત ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે જેમ પાણી વહે છે, તેમ આપણા પૈસા પણ નકામા કાર્યોમાં ખર્ચ થાય છે. તેથી જ ઘરમાં આ પ્રકાર ના ચિત્રો મૂકવાનું સાવ ટાળવું જોઈએ. નહિતર તમારા પૈસા પાણી ની જેમ વહી જસે.

ઘણાં લોકો બોટમાં ડૂબતા અથવા મોજામાં ડૂબતા ફોટો લગાવે છે, જે વાસ્તુ મુજબ અશુભ માનવમાં આવે છે. દરરોજ આ ફોટો જોવાની આપણી વિચારસરણી પર પણ ખુબજ મોટી અસર પડે શકે છે. એવું માનવામાં આવે છે કે આ ફોટા નસીબથી સંબંધિત અવરોધો બનાવે છે. ઘરમાં તણાવ વધે છે અને વાસ્તુ દોષ પણ થાય છે.

મહાભારત યુદ્ધનો ફોટો પણ ઘરે સ્થાપિત ન કરવો જોઇએ. કોઈપણ પ્રકારના યુદ્ધનું ચિત્ર આપણી વિચારસરણીને આકર્ષક બનાવી શકે છે.પરંતુ તેનાથી આપણાં ઘરમાં યુદ્ધ નું વાતાવરણ સર્જાય છે. દરરોજ યુદ્ધના ફોટા જોતા આપણને ગુસ્સો આવે છે. પરિવારમાં પણ વિવાદ વગેરે વધવાની સંભાવના થઈ શકે છે.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago