Category: વાસ્તુશાસ્ત્ર
-
આ વાતનું ધ્યાન રાખવાથી ઘરની અંદર રહેલા દરેક પ્રકારના દુર્ભાગ્ય દૂર થઈ જાય છે
ઘરની અંદર અમુક પ્રકારના વાસ્તુદોષ રહેલા હોય તો તેના કારણે તમારું દુર્ભાગ્ય તમારો પીછો છોડતું નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક વાસ્તુશાસ્ત્રની એવી ટિપ્સ કે જે તમારા ઘરનું દુર્ભાગ્ય કરશે દૂર.ઘરના ઉત્તર પૂર્વ દિશાની અંદર ક્યારેય પણ કોઈ પણ વજનદાર મૂર્તિઓને ન રાખવી જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. […]
-
આ વસ્તુ ઘરમાં રાખવાથી તમે અને તમારા ઘર પરિવારના લોકો પણ લાંબું આયુષ્ય જીવી શકે છે.
જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે અને પરેશાનીઓને દૂર કરવા માટે લોકો ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ચાઈનીઝ ફેંગશુઈ શાસ્ત્ર નો સહારો લેતા હોય છે. ફેંગશુઈની અંદર તમારા ઘરની રહેલી દરેક પરેશાનીઓને દૂર કરવા માટે તમારા ઘરમાં કાચબા અથવા તો લાફિંગ બુદ્ધાને રાખવો શુભ માનવામાં આવે છે. દુશ્મનોથી છુટકારો અથવા ઘરમાં રહેલી કોઈપણ પ્રકારની બીમારીઓ મેળવવા માટે ફેંગશુઈની […]
-
ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે સ્ત્રીએ રાખવું આ વાતનું ખાસ ધ્યાન
સૌથી મોટું યોગદાન સુખ જાળવી રાખવાના કામમાં ગૃહિણીનું હોય છે. ક્યારેક ક્યારેક સ્ત્રીઓ નાની મોટી ભુલ કરી જાય છે તો તેની અસર પણ ઘર પર થાય છે. સ્ત્રીના હાથે થતી ભુલ ઘરના સુખને દૂર કરી નાખે છે.એટલા માટે જ એવા કેટલાક વિધાન સ્ત્રીઓ માટે કરવામાં આવ્યા છે જેની મનાઈ કરવામાં આવી છે. મહિલાઓના હાથમાં જ […]
-
ઘરના આ ખૂણામાં લક્ષ્મીનો વાસ હોય છે તેથી રાખો આ વાતનું ધ્યાન
વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશાને ધનની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તેની પાસે ધન ટકતું નથી. તેના ઘરમાં આવક કરતાં ખર્ચ વધારે જ રહે છે.જો તમારા ઘરમાં પણ ધન ટકતું ન હોય તો આ જાણકારી તમારા માટે છે જરૂરી. ઉત્તર-પૂર્વ ખૂણો ધનની […]
-
આ ઉપાય અપનાવવાથી દામ્પત્ય જીવન સારું બનશે, પ્રેમ અને મધુરતા તમારી વચ્ચે રહેશે
પતિ-પત્નીની લડતને કારણે સંબંધ સમાપ્ત થઈ જાય છે, તે જ સમયે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થાય છે, જો તમે પણ તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી રહ્યા છો, તો તમે સંબંધ બનાવી શકતા નથી. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્રના કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જો તમે આ વિશેષ ઉપાય અપનાવશો તો તે તમારા […]
-
વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયો જેને અપનાવીને તમે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકો છો.
વાતાવરણ માં હંમેશા એક ઉર્જા રહેતી હોય છે. આ ઉર્જા આપણા જીવનમાં સીધી રીતે પ્રભાવ પાડે છે. પરંતુ જો એ ઉર્જાનો પ્રભાવ સકારાત્મક ન હોય અને એના બદલે નકારાત્મક હોય તો ઘરમાં રહેતા લોકો ના મન પર એની ખરાબ અસર પડે છે.જેમ કે પોતાના સબંધોમાં મન મોટાવ આવી જાય, લડાઈ ઝગડા થાય વગેરે જેવી સમસ્યા […]
-
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રાપ્ત કરવા કરો ફક્ત આ એક જ ઉપાય
આપણા દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. કે તે ખૂબ જ વધારે પૈસા કમાય અને પોતાની અને પોતાના પરિવારની દરેક જરૂરિયાત પૂર્ણ કરી શકતા હોય છે. પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ પોતાનું સપનું પૂર્ણ કરી શકેકારણ કે ઘણા બધા લોકો મહેનત કર્યા પછી પણ પોતાના પૈસા ટકાવી શકતા નથી અને કમાયેલા પૈસા નકર જ વપરાઈ […]
-
ઘરમાં વૃક્ષ- છોડ લગાવતી વખતે રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન, બની રહેશે સકારાત્મક વિચારો…
પર્યાવરણનો સારો લાભ લેવા માટે આપણે પ્રકૃતિની નજીક જવું પડે છે. તેના માટે ઘરમાં કે કોઈ જગ્યા પર છોડ વૃક્ષ વાવવા જોઈએ. વૃક્ષો-છોડ પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. વાસ્તુમાં પણ વૃક્ષો અને છોડનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. ઘરમાં સુંદર ફૂલોના છોડ લગાવવાથી વાસ્તુ ખામી દૂર થઈ શકે છે અને તેમની લીલોતરીથી મનને આનંદ […]
-
સૂવાના સમયે તમારી સાથે ન રાખવી આ વસ્તુઓ, થઈ શકે છે ખરાબ અસર
રોજિંદા જીવનમાં અજાણતાં આપણાથી એવી ભૂલો થઇ જાય છે જેની નકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. આવી જ એક ભૂલ ત્યારે થાય છે રાત્રે સુતા વખતે તમારી આસપાસ સામાન રાખવાથી જીવનમાં ખરાબ અસર પડે છે.કઇ એવી વસ્તુઓ છે કે જે સૂવાના સમયે તમારી સાથે ન રાખવી અને જેનાથી તમારા જીવન પર ખરાબ અસર પણ […]
-
સવારે ઉઠીને આ કામ કરવાથી થઈ શકે છે આટલા નુકશાન
શાસ્ત્રમા અમુક એવી બાબતો દર્શાવવામા આવી છે, જેના ઉપયોગથી આપણે જીવનમા આવતી અનેકવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ. દરેક વ્યક્તિની પોતાની અલગ ઓળખ ધરાવે છે , કેટલાક તેમની ભલાઈ માટે જાણીતા હોય છે અને કેટલાક લોકો તેની ખરાબ ટેવોને કારણે જુએ છે.શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તો તેને સમાજમાં પ્રતિષ્ઠા અને માન […]