આધ્યાત્મ

શું તમને ખબર છે સોમવારના દિવસે શા માટે શિવલિંગ પર તલ ચડાવી શકાતા નથી, જાણો એનું રહસ્ય..

આજે આપણે આ આર્ટીકલમાં હિંદુ ધર્મ મુજબ સોમવારના દિવસને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે એના વિશે અમુક વિશેષ બાબત અમે આ લેખમાં જણાવીશું. સોમવારના દિવસે ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા કરે છે જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે.

શિવ પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામના સરળતાથી પૂરી થઇ શકે છે. સોમવારના દિવસે પતિ પત્ની મળીને શિવ પૂજા કરે તો એનાથી દાંપત્યજીવન હંમેશા સુખમય બની રહે છે. આજે અમે તમને જણાવીશું પૂજા સાથે સંકળાયેલ અમુક બાબતો, જેને ખુબ જ ધ્યાનમાં રાખવી જોઈએ એના વિષે જણાવ્યુ છે. તો ચાલો જાણીએ ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો..

1. ભગવાન શિવ હંમેશા એમના ભક્તો પર ખુબ જ કૃપા રાખે છે. ભગવાન શિવ એમના ભક્તો પર ખુબ જ પ્રસન્ન થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં કોઈ પણ પ્રકારની કોઈ એક પણ ભૂલ ન કરવી જોઈએ.
2. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે ભગવાન શિવને સફેદ રંગ ના ફૂલ પસંદ છે, એની સાથે ભગવાન શિવને કેતકી ના ફૂલ સફેદ હોવા છતાં પણ ચડાવવામાં આવતા નથી.

ભગવાન શિવની પૂજામાં શંખથી જળ અર્પિત કરવામાં આવતું નથી. ભગવાન શિવની પૂજામાં તુલસી નો પ્રયોગ પણ કરવામાં આવતો નથી.
ભગવાન શિવની પૂજામાં તલનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. તલ માટે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના સંગઠનમાંથી ઉત્પન્ન થયેલ છે.

ભગવાન શિવને ચડાવવામાં આવતા ચોખા તૂટેલા ન હોવા જોઈએ.
શિવજીની પૂજામાં હળદળ અને કુમકુમનો પ્રયોગ પણ ન કરવો જોઈએ.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago