અપનાવો સાવરણીના આ ઉપાય, ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ જરૂર થાય છે

સાવરણી માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. માં લક્ષ્મી એવા ઘરમાં આવવાનું પસંદ કરે છે જ્યાં સ્વચ્છતા હોય. ઘણી વાર આપણે જે વસ્તુઓને ઘણી સામાન્ય સમજીને ઉપયોગ કરીએ છીએ, હકીકતમાં તે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને એનો શુભ અશુભ પ્રભાવ આપણા માટે મોટું પરિવર્તન લાવી શકે છે. એવી જ એક સામાન્ય વસ્તુ છે સાવરણી, જે ઝાડુંના નામથી પણ ઓળખાય છે.

દુનિયા ભરમા આ ઘણા એવા ટોટકા છે કે જે તમને આ રાતોરાત તે અમીર બનાવી શકે છે. અને આ એવામા એવા ઘણા લોકો છે જે દુનિયામા એવા હોય છે કે જે પૈસાની તંગીથી તે પરેશાન છે.  ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આર્થિક દ્રષ્ટીએ ઘણી મહત્વપૂર્ણ છે અને આ સાવરણીને કારણે વ્યક્તિ કરોડપતિ અને કંગાળ બંને બની શકે છે.

જો તમે તમારા ઘરમાં સાવરણી સાથે જોડાયેલી થોડી વાતોનું ધ્યાન રાખો છો, તો તેનાથી ન માત્ર તમારા ઘરની સમસ્યાઓ, વાદ-વિવાદ દુર થશે પરંતુ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ જરૂર થાય છે. તો આજે અમે કેટલાક એવા સવરની ના ઉપાયો જણાવીશું જેનથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો અને તમારી કિસ્મત બદલી શકશો.

સાવરણીના સરળ ઉપાય : જ્યારે પણ નવી સાવરણી ઉપયોગમાં લાવી હોય તો, શનિવારથી તેનો ઉપયોગ શરૂ કરવું. સૂર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી અને પોતું ભૂલથી પણ નહી કરવું જોઈએ. આવું માનવું છે કે આ ભૂલના કારણે તમારા ખરાબ દિવસ શરૂ થઈ શકે છે. સાવરણી કર્યા પછી હમેશા સાફ કરીને રાખવું, સાવરણી ક્યારે પણ ભિની નહી મૂકવી જોઈએ.

સપનામાં સાવરણી જોવાનો અર્થ છે કે તમારું આર્થિક નુકશાન થશે. બહુ વધારે સમયથી ઉપયોગમાં નહી આવતી જૂની સાવરણીને ઘરમાં ન મૂકવું. જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી મેળવવા માંગો છો, તો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો.

તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરવા જાવ છો, ત્યારે દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લેવું, અને શુભ મુહુર્તમાં જ દાન કરવું. અને જો તે દિવસે કોઈ શુભ યોગ, કે તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે. અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માંગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago