Category: મનોરંજન
-
મોટી સાજીશ નો શિકાર બનશે અનુપમા-અનુજ, અંકુશ ને બધાની સામે થપ્પડ મારશે માયા….
ટીવી શો ‘અનુપમા’માં તમે અત્યાર સુધી જોયું જ હશે કે અનુજ કાપડિયા અને અંકુશને માયાનું સત્ય જાણવા મળ્યું છેં.અનુજ અને અંકુશ આ રાઝ કોઈને પણ જણાવતા નથી અને પોતાની પાસે જ રાખે છેં. અને નક્કી કરે છે કે અનુના જન્મદિવસની ઉજવણી પછી તેઓ માયાનું સત્ય બહાર લાવશે.આગામી એપિસોડમાં, માયા અનુપમાની સામે પોતાનું દુઃખ શેર કરે […]
-
વિરાટ પાખીને છોડીને સઈનો હાથ પકડશે, તો પાખી માનસિક રૂપથી બીમાર સાબિત થશે….
સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એ તેના ટ્વિસ્ટ અને ટર્ન્સથી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.જ્યારે સઈ એટલે કે આયશા સિંહ આ શોમાં તેના પુત્ર વિનાયકની કસ્ટડી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વિરાટ પત્રલેખાને સપોર્ટ કરી રહ્યો છે. આજના એપિસોડમાં પણ બતાવવામાં આવ્યું હતું કે વકીલ સઈને કસ્ટડીનો કેસ દાખલ કરવાનો […]
-
નાની અનુની બર્થડે પાર્ટીમાં થશે માયાનોં પરદાફાશ,,બજારુ ઔરત નીકળશે માયા!!!
ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક ને કંઈક એવું જોવા મળે છે, જે દર્શકોને શો સાથે જોડાયેલા રાખે છે અને સતત પ્રેમ વરસાવતા રહે છે. છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે માયા અને અનુપમા કેક કોણ બનાવશે તે અંગે દલીલ કરે છે, તેથી બંને અલગ અલગ કેક બનાવવાનું નક્કી કરે છે. અંકુશ અનુજને માયા વિશે કંઈક […]
-
નાની અનુ ને પોતાની દીકરી ગણાવતી માયા બનશે અનુપમા ની સોતન…
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત સિરિયલ ‘અનુપમા’ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે.શોમાં દરરોજ કોઈને કોઈ ટ્વિસ્ટ આવે છે જે ચાહકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.છેલ્લા કેટલાક દિવસોથી ‘અનુપમા’ની આખી સ્ટોરી નાની અનુ અને માયાની આસપાસ ફરે છે. કારણ કે માયા કહે છે કે તે તેની અસલી માતા છે અને તેને પાછી લેવા […]
-
અક્ષરા માટે અભિમન્યુ તડપશે, રડી રડીને પોતાની હાલત ખરાબ કરશે…
ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આ સિરિયલમાં અત્યાર સુધી ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે, પરંતુ દરેક વખતે સિરિયલની સ્ટોરીએ દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ દિવસોમાં સિરિયલની સ્ટોરી અક્ષરા અને અભિમન્યુની આસપાસ ફરે છે. તેમાં પ્રણાલી રાઠોડ-હર્ષદ ચોપડા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. […]
-
પોતાના કરેલા પર ખુબ રડશે વિરાટ, વકીલ પાસેથી પણ ખાલી હાથ પાછી ફરશે સઈ….
સ્ટાર પ્લસની પોપ્યુલર સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ આ દિવસોમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્નમાંથી પસાર થઈ રહી છે. નીલ ભટ્ટ અને આયેશા સિંહ અભિનિત સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની આખી સ્ટોરી વિનાયક તરફ વાળવામાં આવી છે. જ્યારે સઈ તેના પુત્રને પાછું મેળવવા ઈચ્છે છે, તો બીજી તરફ, વિરાટ ફરી એકવાર ફરી […]
-
6 વર્ષ પછી અક્ષરા જણાવશે અભીરની હકીકત, તો ઋષભની સામે આવ્યું અર્જુન નું સત્ય….
ટીવી ચેનલની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કુંડલી ભાગ્યમાં રોજેરોજ ટ્વિસ્ટ અને ટર્નસ જોવા મળી રહ્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના છેલ્લા એપિસોડમાં, તમે જોયું કે અભિમન્યુ પાછો જવા નીકળે છે પરંતુ અક્ષરા તેને રોકીને જામનો ડબ્બો આપવા આવે છે. અભિમન્યુ બધી ભૂલો માટે અક્ષરાની માફી માંગે છે અને કહે છે […]
-
સઇને ખરી ખોટી સંભળાવીને વિરાટ પત્રલેખાના ગુણગાન ગાશે,,કાકુ રમશે તેમનો માસ્ટર પ્લાન…
ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં તમે અત્યાર સુધી જોયું હશે કે પાખી વિનાયકને લઈને ઘરેથી ભાગી ગઈ હતી પરંતુ વિરાટ અને સઈએ તેને શોધી નાખી હતી.વિરાટ વિનાયકને સઈ પોંહચે તેં પહેલા મેળવવા માંગે છે અને સઈ પણ કોઈ પણ સંજોગોમાં વિનાયકને બીજા કોઈને આપવા માંગતો નથી. આજના એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટ […]
-
અનુપમાની મહાનતાથી નારાજ થયો અનુજ, તો અનુના જન્મદિવસે માયાની માયાજાળ કાપશે….
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત સિરિયલ ‘અનુપમા’ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે.શોમાં દરરોજ કોઈને કોઈ ટ્વિસ્ટ આવે છે જે ચાહકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.છેલ્લા કેટલાક દિવસોથી ‘અનુપમા’ની આખી સ્ટોરી નાની અનુ અને માયાની આસપાસ ફરે છે. કારણ કે માયા કહે છે કે તે તેની અસલી માતા છે અને તેને પાછી લેવા […]
-
પોતાની ભૂલ માટે અભિમન્યુ અક્ષરાની માંગશે માફી,,અભિનવની સામે આવશે સમગ્ર સત્ય..
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. હાલમાં આ સિરિયલમાં ઘણો ફેમિલી ડ્રામા જોવા મળે છે. આ સાથે સીરિયલમાં આવનારા ટર્નસ અને ટ્વિસ્ટએ પણ દર્શકોને ઉત્સુક બનાવી દીધા છે.આ દિવસોમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ સિરિયલની સ્ટોરીમાં જોવા મળી રહ્યા છે. બંને અક્ષરા અને અભિમન્યુનું પાત્ર ભજવી […]