આરોગ્ય

જો તમે તમારા શરીરનુ વજન વધારવા ઈચ્છતા હોવ તો તમારે આ કઠોળ નુ અવશ્યપણે સેવન કરો

શું તમે જાણો છો કે સેમફળી ને બલ્લર અથવા તો બેલોર ફળી તરીકે પણ ઓળખવામા આવે છે? આપણે સૌ એ ક્યારેક તો આ સેમફળી ની સબ્જી ખાધી જ હશે, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.તેમા પુષ્કળ માત્રમા વિટામિન બી-૬ , થાઇમિન , પેન્ટોથેનિક એસિડ તથા નિયાસિન જેવા પોષકતત્વો જોવા મળી રહે છે.

તે આપણા શરીરમા આવશ્યક તમામ પોષકતત્વો ની પૂર્તિ કરે છે. તેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણધર્મો સમાવિષ્ટ છે,તેથી તે આપણા હૃદય, યકૃત અને હાડકા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ સબ્જી પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ધરાવે છે જે હ્રદય સાથે સંકળાયેલી બીમારીઓ ને થતા અટકાવે છે.

આ સબ્જીમા લોહી ને શુદ્ધ કરવા માટેના પોષક તત્વો ભરપૂર પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, જો તમને લોહી ની અશુદ્ધિઓને કારણે કોઈપણ સમસ્યા રહેતી હોય તો તમે પાણીમા આ સબ્જી ઉકાળીને તેનુ સેવન કરી શકો છો. આ રીતે આ સબ્જીનુ સેવન કરવાથી શરીરમા લોહીની સંપૂર્ણપણે શુદ્ધિ થઇ જશે.

આ સબ્જીમા ફાઈબર જેવા ગુણધર્મો પણ ભરપુર હોય છે, જે કબજિયાત ની સમસ્યા ને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પેટ સાથે સંકળાયેલ બીમારીઓ થી પણ આ સબ્જીનુ સેવન રાહત આપે છે. આ સબ્જીમા પુષ્કળ માત્રામા લોહતત્વ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા લોહીની રચના ની પ્રક્રિયા ને પ્રોત્સાહન આપે છે તથા શરીરમા ક્યારેય પણ લોહી ની ઉણપ સર્જાવા દેતુ નથી.

આ સબ્જી ઔષધીય ગુણધર્મો થી સમૃદ્ધ છે, તે આપણા હૃદય, યકૃત, હાડકા બધા જ માટે ફાયદાકારક સાબિત થાય છે, જો તમે એનિમિયાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તમારે ચોક્કસપણે આ કઠોળ નુ સેવન કરવું જોઈએ. જો સ્ત્રીઓને પીરિયડ્સ સંબંધિત કોઈ સમસ્યા હોય છે તથા માસિક યોગ્ય સમયે આવતો નથી, તો તમારે ચોક્કસપણે આ કઠોળ નુ સેવન કરવું જોઈએ.

જો તમારુ શરીર એકદમ પાતળુ છો અને તમે તમારા શરીર નુ વજન વધારવા ઈચ્છતા હોવ તો તમારે આ કઠોળ નુ અવશ્યપણે સેવન કરવુ જ જોઇએ કારણકે, આ કઠોળ એ તમારી પાચનશક્તિ ને મજબુત બનાવે છે અને તમારા શરીર ને તમામ પોષક તત્વો પૂરા પાડે છે. જેના કારણે આપણા શરીર નુ વજન વધવાનું શરૂ થાય છે.

આ કઠોળ મા પુષ્કળ માત્રામા ઉર્જા સમાવિષ્ટ હોય છે તેથી, તે બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ ત્વચા સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતો હોય જેમકે, પિમ્પલ્સ , ડાઘ-ધબ્બા તો તેમણે આ કઠોળ નુ સેવન અવશ્યપણે કરવુ જોઇએ , તે તમારી ત્વચા સાથે સંકળાયેલી તમામ પ્રકાર ની સમસ્યાઓ ને દૂર કરે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago