જો વધારે માત્રામાં ખાવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરથી લઈને હૃદયરોગ સુધીની અનેક જીવલેણ બિમારીઓને આમંત્રણ આપી શકે છે. શરીરમાં નમકનું પ્રમાણ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે. એટલુ જ નહી. નમક કિડનીથી જોડાયેલ ઘણા પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે.
કેટલીક સ્ટડીઝ પ્રમાણે નમકથી ઈમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.હકીકતમાં, મીઠું એક કુદરતી તત્વ છે જેમાં સોડિયમ અને ક્લોરિન તત્વો હોય છે. જ્યારે તમે મીઠાનું સેવન કરો છો, ત્યારે તે શરીરના આ જ બે ઘટકોમાં તૂટી જાય છે. જો તમારા શરીરમાં મીઠાની ઉણપ હોય, તો તમને સુસ્તીના લક્ષણ અનુભવી શકો છો.
તમે માંસપેશીઓની નબળાઇ અને માથાનો દુખાવોની સમસ્યાઓથી પણ પરેશાન થઈ શકો છો. જો શરીરમાં મીઠાનો અભાવ હોય તો મગજને નુકસાન થઈ શકે છે.સ્વાદ માટે મીઠું જરૂરી છે, પરંતુનિર્ધારિત મર્યાદા કરતા વધારે મીઠું ખાઓ છો, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.કોઈ પણ વસ્તુનો જરૂરતથી વધારે ઉપયોગ નુકસાનકારક છે.
જો તમે પણ ભોજનમાં નમકનો વધારે વપરાશ કરવાનું પસંદ કરો છો અથવા વધારે નમકીન ભોજન ગ્રહણ કરો છો તો ખાસ ધ્યાન રાખજો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈંડિયા એ ભોજનમાં નમકના પ્રમાણને કંટ્રોલ કરવા માટે કેટલાક શ્રેષ્ઠ ઉપાય જણાવ્યા છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…