માતા લક્ષ્મીના ચરણો માં અર્પણ કરો આ વસ્તુ ,માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે

જીવનમાં પૈસા માટે માણસ અનેક પ્રકારના ઉપાય કરતો હોય છે. પરંતુ માણસને ખૂબ જ વધારે મહેનત કરવા છતાં પણ પૈસા પ્રાપ્ત થતા નથી તો તેમાં તેમને કિસ્મત અને તેમના ભાગ્યનો દોષ હોય છે.તેમને પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે ઉપાય જણાવવાના છીએ અને તે એલચીને સંબંધિત ઉપાય છે.

એલચી નો ઉપયોગ ચા ની સાથે સાથે ખોરાકમાં પણ સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે.તેની સુગંધને લઈને પણ તેનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. સ્વાદ વધારવા ઉપરાંત એલચીનો વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.એલચીએ કોઈ પણ વાનગી ને પોતાની સુગંધથી છલોછલ ભરી દે છે.

એલચીનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે. અને તેમ એલજીના ઉપાયથી વ્યક્તિ પોતાનું નસીબ પણ ચમકાવી શકે છે. આજે અમે તમને એલચી સાથે જોડાયેલી અનેક પ્રકારના ઉપાયો જાણકારી આપવાના છીએ.એક નાની એલચી પણ તમે કરોડપતિ બનાવી શકે છે.

આ વિશિષ્ટ ઉપાય દ્વારા તમારા ભાગ્યમાં તમે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં ખૂબ જ મોટા ફેરફાર કરી શકો છો અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન લાવી શકો છો.સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે આ પગલાં લેવા માટે તમારે કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ કરવાની જરૂર નથી.

ફક્ત તમારા રસોડામાં રહેલી એલચી તમને કરોડપતિ બનાવી શકે છે. તમારી થેલી અથવા પાકીટ માં પાંચ નાની એલચી રાખવાથી તમારા પાકીટમાં ક્યારેય પણ પૈસાની ઊણપ થશે નહી તેવા પૈસા હંમેશા તે પાકીટમાં હંમેશા લક્ષ્મી આવક થશે. પાકીટ સિવાય તમે તમારી તિજોરી ની અંદર પણ એલચી રાખી શકો છો.

જો તમે સમય સમય પર એલજી બદલતા રહે તો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ વધારે સુધારો આવશે.  કોઈ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિમાં ખૂબ જ વધારે સુધારો લાવવા માગતા હોય તો કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ લાચાર વ્યક્તિને એક રૂપિયાના સિક્કા સાથે લઈ એલચી નું દાન કરવું

જ્યારે પણ તક મળે ત્યારે તમે આ એક રૂપિયાના સિક્કા સાથે લઈ એલચી નું દાન કરી શકો છો અને તેમને ખવડાવી શકો છો.પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકતા નથી અથવા તો પ્રાપ્ત કરી શકતા નથી તો તમારે તમારા પાકીટમાં પાંચ ઈલાયચી રાખવી જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે તમામ માર્ગ બંધ થઈ જાય છે.

જ્યારે ભગવાન એક રસ્તો ખુલ્લો રાખતા હોય છે.આ રીતે સમાધાન પ્રાપ્ત કરાવતા હોય છે. એક પછી એક એવી વસ્તુ છે કે તે તરફ રસોડામાં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. લવિંગ અને એલચીને દરેક રસોડામાં હાજર હોય છે. અને તેથી જીવનને લગતી તમામ પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે.આ માટે સૌપ્રથમ સંધ્યા સ્નાન કરી અને તે ઉપાય કરવાનો છે.

તમારા હાથમાં પાંચ નાની એલચી લેવાની છે. અને તમારે તમારા ઘરના પૂજા સ્થળ એટલે કે મંદિરમાં જવાનું છે. ત્યાં માતા લક્ષ્મીને મૂર્તિ સામે આ પાસે રાખી લેવાની છે.ત્યાર પછી માતા લક્ષ્મીને નમન કરવાનું છે. અને ત્યાર પછી માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાની છે. અને સાચા મનથી જો પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે.

તમને ખૂબ જ ઓછા સમયમાં ધનવાન બનાવી શકે છે.જીવનમાં સમૃદ્ધિ માટે શુક્ર ગ્રહની સ્થિતિ અતિ આવશ્યક છે. એટલા માટે જીવનમાં તમામ પ્રકારની સુખ-સુવિધા અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શુક્ર ગ્રહનું શુભ સ્થાન અતિશય મહત્વપૂર્ણ છે. એટલા માટે શુક્રવારના પવિત્ર દિવસે માતા લક્ષ્મી ના ચરણોમાં પાંચ પવિત્ર એલચીનું અર્પણ કરવી જોઈએ.

આ દિવસે શુક્ર ગ્રહ ની પવિત્રતા અને તેમના દોષ ને લગતા ઉપાય કરવા માટે ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. એટલા માટે શુક્રવારના પવિત્ર દિવસે માતા લક્ષ્મીને 5 એલચી અર્પણ કરી અને તમારા અથવા તિજોરીમાં રાખી શકો છો. તે તમારી તિજોરી પૈસાથી ખચોખચ ભરાઈ જશે અને તમારા પૈસા ગણવાના મશીન રાખવા પડશે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *