Category: જ્યોતિષ

  • પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

    પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

    એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ પૂર્ણ થાય છે. કારણ કે ઘણા લોકોને બેવફાઈ અને દગો પ્રેમમાં મળે છે. પરંતુ જેમના સાથીઓ વફાદાર છે. તેમના માટે પ્રેમનું માળખું શોધવું ખૂબ સરળ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પાંચ રાશિના લોકો પ્રેમમાં સાચા જીવનસાથીની ભૂમિકા ભજવે છે. […]

  • જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

    જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

    મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય વિશે જણાવવામા આવે છે. આ શાસ્ત્રમા બાર રાશીઓ નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. રાશીઓમા થતા સકારાત્મક અને નકારાત્મક પરિવર્તન લોકોના જીવન પર પ્રભાવિત કરે છે. આજે આ લેખમા અમે તમને ચાર એવા રાશીજાતકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે […]

  • ગણેશજીની કૃપાથી આ રાશિઓની થશે દરેક ઇચ્છા પૂર્ણ

    ગણેશજીની કૃપાથી આ રાશિઓની થશે દરેક ઇચ્છા પૂર્ણ

    મેષ રાશિ:- ગણેશજી કહે છે કે જો તમારે આજે કોઈ નિર્ણય લેવો હોય તો બીજાની સલાહની રાહ જોવા કરતાં તમારા મન પર વધુ વિશ્વાસ કરો, તે તમારા માટે કામ આવશે. જો તમે તમારા વ્યવસાયના સ્થળની નજીક સ્થાવર મિલકત શોધી રહ્યાં છો, તો તેને ગંભીરતાથી ધ્યાનમાં લો. આ પ્રોપર્ટી તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારમાં કોઈ વાતને […]

  • ખુબ જ પ્રભાવશાળી અને સમજદાર હોય છે આવા પગ વાળા લોકો…..

    ખુબ જ પ્રભાવશાળી અને સમજદાર હોય છે આવા પગ વાળા લોકો…..

    વ્યક્તિત્વના રહસ્યો શરીરના ભાગોની રચના, આકાર અને રંગ દ્વારા પ્રગટ થઈ શકે છે, અને ભવિષ્યની માહિતી પણ તેના પરથી મેળવી શકાય છે. માનવામાં આવે છે કે વ્યક્તિના પગનો પંજો એ તેના વ્યક્તિત્વનું દર્પણ છે. પગના પંજાદ્વારા મનુષ્યની કેટલીક આદતો વિષે ખબર કરી શકાય છે. જ્યારે પગના પંજાથી સ્વાસ્થ્ય વિષે પણ જાણકારી મેળવી શકાય છે કે […]

  • જ્યોતિષી પંડિત ઈન્દુ શેખર શર્માએ કરેલી ભવિષ્યવાણી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યાં સુધી ચાલુ રહેશે જાણો…

    જ્યોતિષી પંડિત ઈન્દુ શેખર શર્માએ કરેલી ભવિષ્યવાણી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યાં સુધી ચાલુ રહેશે જાણો…

    રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પંજાબના કુરાલીમાં રહેતા પ્રખ્યાત જ્યોતિષી પંડિત ઈન્દુ શેખર શર્માએ કરેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે. તેણે ઓક્ટોબર 2020માં આ આગાહી કરી હતી. પ્રકાશિત પંચાંગમાં, તેમણે યુરોપિયન દેશોમાં અશાંતિ ફેલાવવાની આગાહી કરી હતી. હવે આ પ્રકાશિત પંચાંગનું 54મું પેજ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ 54મા પેજ પર […]

  • આવી વ્યક્તિ હોય છે ખુબ જ ભાગ્યશાળી, જાણો તમારા જીવનસાથીના નામ પરથી…

    આવી વ્યક્તિ હોય છે ખુબ જ ભાગ્યશાળી, જાણો તમારા જીવનસાથીના નામ પરથી…

    મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા દરેક વ્યક્તિના આવનાર ભાવિમા શું ઘટના ઘટવાની છે? તથા તેમનુ વ્યક્તિત્વ અને તેમનો સ્વભાવ કેવો છે? તે અંગે નું પૂર્વાનુમાન લગાવી શકાય છે. આ શાસ્ત્રમા દર્શાવેલી વાતો ને અનુરૂપ તમે કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે નુ યોગ્ય તારણ મેળવી શકો છો. તો ચાલો આ વિશે […]

  • શાસ્ત્ર મુજબ ગળાના કોઈ પણ ભાગ પર રહેલા તલ આપે છે નસીબદાર હોવાનો સંકેત, જાણો એનો અર્થ..

    શાસ્ત્ર મુજબ ગળાના કોઈ પણ ભાગ પર રહેલા તલ આપે છે નસીબદાર હોવાનો સંકેત, જાણો એનો અર્થ..

    શાસ્ત્રોમાં, શરીર પરના દરેક ભાગ પર હાજર તલનો કોઈ ને કોઇ અર્થ હોય છે. તમારા શરીર પર રહેલા તલ માં તમારા ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. સામુદ્રીક શાસ્ત્રમાં શરીર પર રહેલા તલ વિશે વિસ્તારપુર્વક માહિતી આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે, કે જે લોકોના ગળા પર તલ હોય છે.તે લોકો ખૂબ નસીબદાર હોય છે. […]

  • આ અક્ષરોથી નામ શરુ થતું હોય એવી છોકરીઓને મળે છે ખુબજ સારો લાઈફ પાર્ટનર…

    આ અક્ષરોથી નામ શરુ થતું હોય એવી છોકરીઓને મળે છે ખુબજ સારો લાઈફ પાર્ટનર…

    દુનિયાની દરેક છોકરી પોતાના માટે એક એવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે જે તેને હંમેશા ખુશ રાખે, તેને ખૂબ પ્રેમ કરે અને ક્યારેય ઝઘડો ન કરે. આમ છતાં તમામ છોકરીઓનું આ સપનું પૂરું થતું નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છોકરીના નામનો પહેલો અક્ષર સારો જીવનસાથી મળવાની નિશાની છે. એટલે કે જે છોકરીઓના નામ કેટલાક ખાસ અક્ષરો સાથે […]

  • ફૂલની જેમ ખીલી ઉઠશે આ રાશિના લોકોનું નસીબ, મળી શકે છે લગ્નના સારા સમાચાર..

    ફૂલની જેમ ખીલી ઉઠશે આ રાશિના લોકોનું નસીબ, મળી શકે છે લગ્નના સારા સમાચાર..

    નમસ્કાર મિત્રો, અમારા લેખમાં આપનુ હાર્દિક સ્વાગત છે. આજના આ લેખમાં આપણે એવી રાશિઓ વિશે માહિતી મેળવશુ કે જે કરેણના પુષ્પની માફક ખીલી ઊઠશે. આ તમામ રાશિ ધરાવતા વ્યક્તિઓનો સમય ખુબ જ સારો ચાલી રહ્યો છે. તેમને કોઈપણ જાતની આર્થિક સકડામણ પણ નહી થાય. તેઓએ ધારેલા તમામ કાર્યો પણ પૂર્ણ થશે. તમે પોતાની કૌટુંબિક જવાબદારીઓ […]

  • ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ પ્રભાવશાળી, જાણો એવા લોકોનો સ્વભાવ..

    ડાબા હાથેથી લખતા લોકો હોય છે ખુબ જ પ્રભાવશાળી, જાણો એવા લોકોનો સ્વભાવ..

    લગભગ મોટા ભાગના લોકો તેમના જમણાં હાથથી કામ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આપણને કેટલાક એવા લોકો પણ દેખાય જાય છે જે દરેક કામ ડાબા હાથથી કરવાનું પસંદ કરે છે. આ લોકોને ડાબોડી કહેવાય છે.હિંદુ સમાજ માં હમેશા દરેક કામ જમણા હાથે કરવા માટે  પ્રેરણા આપવામાં આવે છે. જેમ કે કોઈ ને ચાંદલો કરવો, યજ્ઞ […]