આરોગ્ય

જયારે પણ અંતરાત્મા થી ભગવાનને યાદ કરવામા આવે છે ત્યારે મળે છે આવા સંકેત

હિંદુ ધર્મ મા દેવ અને દેવીઓ ને રીઝવવા માટે આપણે પ્રાથના કરીએ છીએ, પૂજન અર્ચન કરીએ છીએ તેમજ વ્રત અને કથાઓ નો પણ ઉપયોગ કરીએ છીએ આપણા હિંદુ ધર્મ મા પુજા જરવા ને કઈક અલગ જ મહત્વ આપવા મા આવ્યુ છે.પણ ઘણી વખત પૂજા કરતા સમયે માનવી સાથે ક્યારેય અઘટીત ઘટના ઓ બને છે. જે ક્યારેય આપણે વિચારી પણ ન શકીએ.

જ્યારે તમે ભગવાન ની ભક્તિ અને તેનુ પૂજન અર્ચન કરતા હોવ ત્યારે તમારી આંખ માથી એકા એક આંસૂ વહેવા લાગે છે. આ આંખમા થી અશ્રુ નિકળવા પાછળ એક અલગ જ રહસ્ય રહેલુ છે.આ રહસ્ય જાણવા એ જાણવુ ખુબ જ જરૂરી બને છે કે ભગવાન ની ભક્તિ તેમજ તેનુ પૂજન અર્ચન કરતા સમયે જો નેત્રોમા થી અશ્રુ ની ધારા વહેવા લાગે તો તમારે સમજી જવુ કે તમે જેની ભક્તિ કરો છો.

જેનુ પૂજન અર્ચન કરો છો એ ભગવાન તમને પોતાની કોઈ દિવ્ય શક્તિ કોઈ સંદેશો આપી રહી હોય છે.તો ચાલો હવે આપણે જાણીએ કે શા માટે આંખ મા આસુ આવી જાય છે પૂજન અર્ચન કરતા સમયે એનો અર્થ એ થાય છે કે ભગવાન તમને કોઈ સુચન આપી રહ્યા છે. જે ભગવાન ને તમે પ્રાથના કરી રહ્યા છોવ, જે ભગવાન નુ તમે પૂજન અર્ચન કરી રહ્યા છોવ એ ભગવાન સાથે તમારો સંપર્ક બની ગયો છે

અને તમે જે પણ પ્રાથના અને પૂજન અર્ચન કરેલ છે એ સફળ નિવડયુ ગણાય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન ની પૂજા અર્ચના કરે છે ત્યારે તે વ્યક્તિ પોતાને ભગવાન સાથે ના જોડાણ ની અનુભુતિ કરી શકે છે.ભગવાન સાથે જોડાણ થવા થી તમને મોક્ષ ની પણ પ્રાપ્તિ થાય છે. તો જયારે પણ અંતરાત્મા થી ભગવાન ને યાદ કરવામા આવે છે ત્યારે આપણા આંખો માંથી અશ્રુ નીકળવા જ લાગે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago