આ ઉપાય શરૂ કરવાની સાથે જ જીવનમાં થશે સુખ-શાંતિ આવવાની શરૂઆત

શુક્રવારના  દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવાની હોય છે. કારણ કે ધનની દેવી લક્ષ્મીની આરાધનાથી જ જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. દરેક દેવી-દેવતાની પૂજા અલગ અલગ મંત્રોચ્ચાર અને પૂજા વિધિથી થાય છે. આ ઉપાય શરૂ કરવાની સાથે જીવનમાં સુખ-શાંતિ આવવાની શરૂઆત થશે.

આ ખાસ મંત્રોથી માતા લક્ષ્મીની ઉપાસના કરવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. કયા છે આ મંત્ર ચાલો જાણી લો તમે પણ. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે કુબેર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનના દેવતા કુબેરએ પણ દેવી લક્ષ્મીની પૂજા પણ કરી હતી. તેથી જ તેમને ધન અને સમૃદ્ધિ ઉપહાર સ્વરૂપ મળી

અને ત્યારબાદ લોકો તેમની પણ પૂજા કરતાં થયા. ભગવાન કુબેરની જેમ જ ધનવાન બનવા માટે માતા લક્ષ્મીના નીચે આપેલા મંત્રનો જાપ કરવો જોઈએ.  ॐ શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્યૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત . માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે સાત વાર ઉપરોક્ત મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી સાથે કુબેર ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે.ધનની દેવી લક્ષ્મીની આરાધનાથી જ જીવનમાં સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય શરૂ કરવાની સાથે જીવનમાં સુખ-શાંતિ આવવાની શરૂઆત થશે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું અને પૂજામાં કમળનું ફૂલ ચઢાવવું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *