જ્યોતિષ

ભગવાન સૂર્યનારાયણ દેવને દરરોજ નિયમિત રીતે સવારે જળ અર્પણ કરવાથી થાય છે આ ફાયદા

નિયમિત રીતે સૂર્યનારાયણ દેવ પૂજા કરવાથી માણસને ખૂબ જ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ નું મનપસંદ વરદાન પ્રાપ્ત કરવા માટે દરરોજ સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએ જળ અર્પણ કરતી વખતે સૂર્યનારાયણ દેવના કેટલાક ખાસ અને વિશિષ્ટ નામનું ઉચ્ચારણ કરવાથી અને ઉપવાસ અને વિશિષ્ટ મંત્રોનો જાપ કરવાથી માણસને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

આ મંત્રોનો જાપ રવિવારના દિવસે કરવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા અને આરાધના માટે સમર્પિત દિવસ માનવામાં આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવને દરરોજ નિયમિત રીતે સવારે જળ અર્પણ કરવાથી પણ માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે.

જો કોઈ પણ વ્યક્તિ તેમના જીવનમાં તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય અને જીવનમાં મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તો આ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવ ના નામનું સ્મરણ કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવના આ ચમત્કારિક નામ આ પ્રમાણે છે.

  • ॐ सूर्याय नम:
  • ॐ भास्कराय नम:
  • ॐ रवये नम:
  • ॐ मित्राय नम:
  • ॐ भानवे नम:
  • ॐ खगय नम:
  • ॐ हिरण्यगर्भाय नम:

સૂર્યનારાયણ દેવના ઉપર જણાવેલા તમામ નામનું દરરોજ સવારે સ્નાન કરી સ્વસ્થ થઈ અને પૂજા કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ મંત્રોનું સ્મરણ કરવાથી માણસને ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. જો સાચા મનથી માણસ સૂર્યનારાયણ દેવ ના જાપ કરે છે. સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરે છે. તો સૂર્યનારાયણ દેવ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

તેથી આ મંત્રોનો નિયમિત રીતે જાપ કરવો જોઈએ અને અને સૂર્યનારાયણ દેવના ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે.માણસના જીવનમાં ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થઈ છે. અને તેના સૂર્યનારાયણ દેવ માણસના મનની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલા માટે તેમને નિયમિત રીતે મંત્રોનો જાપ કરવો જોઈએ તેથી તેમની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય છે. તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. અને કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. અને તેમના કાર્યો માં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે કેટલીક ખાસ અને વિશિષ્ટ બાબતોનું ધ્યાન રાખવું જોઈએઆ ખાસ અને વિશિષ્ટ બાબતો એવી છે કે સવારે સ્નાન કરી અને સફેદ કલરના વસ્ત્રો પહેરવા જોઇએ

સફેદ કલરનો ધોતી કુરતો પહેરવો જોઇએ અને ત્યાર પછી સવારે સ્નાન કરી અને તુલસી માતા અને સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએપૂર્વ દિશામાં મોઢું રાખી અને સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યનારાયણ દેવ નું સ્મરણ કરવું જોઈએ ત્યાર પછી સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરતી વખતે તાંબાનો કળશો લેવાનો રહેશે

તાંબાના કળશમાં સામાન્ય પાણીની સાથે કાળા તલ ઉમેરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય છે.તમામ પ્રકારના ગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે.  જો કોઈ પણ વ્યક્તિને ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિ અશુભ હોય તો સૂર્યનારાયણ દેવને સ્મરણ કરતી વખતે તેમને જળ અર્પણ કરતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરવા

તેથી ગ્રહ નક્ષત્ર ની સ્થિતિમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. તે ખૂબ જ શાંત થાય છે.ભગવાન સૂર્યનારાયણ દેવ નો આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતા તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. અને જો કોઈપણ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોય છે. તે પણ દૂર થાય છે. તેથી તેમના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago