જ્યોતિષ

જો વ્યક્તિ ની નજર મળી જાય આની સાથે તો બેહિસાબ ધન દોલત ના માલિક બની જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે ક્યારેય ઘુવડ જોશું અથવા તેનો અવાજ સાંભળીશું, તો આપણે તેને અવગણવું જોઈએ નહીં. હિંદુ ધર્મ માં ઘુવડ ને ધન ની દેવી માં લક્ષ્મી નું વાહન એટલે કે તેની સવારી માનવામાં આવે છે.માં લક્ષ્મી ઘુવડ પર જ સવારી કરે છે. પરંતુ તો પણ ઘુવડ ને ક્યાંક શુભ અને ક્યાંક અશુભ પણ માનવામાં આવે છે.

એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા ઘુવડ સાથે જોડાયેલી કેટલીક શુભ બાબત અને કેટલીક શુભ અને અશુભ બાબતો વિષે જણાવવાના છે, જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે, તો ચાલો જાણીએ તેના વિષે.હિંદુ ધર્મ માં ઘુવડ ને લઈને ઘણી બધી માન્યતાઓ છે. તો આજે અમે ઘુવડ થી જોડાયેલી જ અમુક વાતો તમને કહેવા જઈ રહ્યા છીએ.

જેના વિશે લગભગ જ તમને ખબર હશે.તો ચાલો જાણી લઈએ, માં લક્ષ્મી ના વાહન થી જોડાયેલી અમુક માન્યતાઓ વિશે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ ની નજર ઘુવડ થી મળી જાય છે. તો એમ જ બેહિસાબ ધન દોલત ના માલિક બની જાય છે. આવનારા સમય માં એને અપાર ધન લાભ ની સાથે સાથે વ્યાપાર માં ખુબ લાભ થશે.

આ એટલું આસાન નથી હોતું. તેમજ તમને જણાવી દઈએ કે એ પણ માન્યતા છે કે જો તમને કોઈ રોગ થયો છે, અને જો ઘુવડ આ રોગ ને સ્પર્શ કરીને નીકળી જાય અથવા પછી એની ઉપરથી ઉડીને નીકળી જાય તો ગંભીર થી ગંભીર રોગ જલ્દીથી સારા થઇ શકે છે અને વ્યક્તિ ને રોગોથી મુક્તિ પણ મળી શકે છે.જો ઘરમાં ઘુવડ રાખે છે તો પણ એને ઘણા ફાયદા ની સાથે અમુક નુકશાન પણ થાય છે

જેથી કરીને ઘુવડ ને ઘરમાં પાળવું ન જોઈએ. જો ઘુવડ કોઈના ઘરે બેસવા લાગે, તો તે ઘર જલ્દી થી બરબાદ થઈ શકે છે અને તે ઘરના માલિક પર કોઈ દુર્ઘટ ના થવાની સંભાવના છે.જો ઘુવડ રાત્રે ઘરે મુસાફરી કરતી વ્યક્તિને ઘરે ઘરે અવાજ બનાવતો જોવા મળે, તો તે શુભ પરિણામ મેળવે છે, કારણ કે જો તે ફરીથી આ પ્રકારનો અવાજ કરે છે, તો તેને આનંદ કરવાની ઇચ્છા હોય છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

8 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

8 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

8 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

8 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

8 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

8 months ago