ચહેરા પર આ જગ્યાએ તલ હોવો એ લગ્ન પછીના તમારા સુખી જીવન તરફનો સ્પષ્ટ સંકેત છે

ઘણાં લોકોનો ચહેરો તલથી ભરેલો હોય છે. પરંતુ ઘણા લોકો પોતાની સુંદરતાને લઇને તલ ગમતા નથી. જો ચહેરા પર એક-બે તલ હોય તો તે ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ તલ વધારે હોય કે મોટા આકારમાં હોય તો તે પરેશાની બની જાય છે.લોકો મુશ્કેલી ના કિસ્સામાં આ શાસ્ત્રીય ઉપાયનો ઉપયોગ કરે છે

પરંતુ જો આ ઉપાય કરવામાં આવે તો પણ તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. અમે તમારા માટે કેટલાક શાસ્ત્રીય ઉપાયો ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તેનો ઉપયોગ કરીને તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માટે સમર્થ થશો.અમે તમને જણાવી દઈએ કે વાસ્તુમાં આવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જે જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખોલે છે.

તો આજે પણ અમે તમને આવા જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જીવનમાં સરળતાથી પ્રગતિ મળશે. તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..

ગાલ પર તલ :- જમણા ગાલ પર કાળા તલનું હોવું પણ એ વાતનો ઈશારો કરે છે કે, લગ્ન બાદ તમારી કિસ્મત બદલાવાની છે. આવા લોકોને લગ્ન પહેલા ભારે મુસિબતો નો સામનો કરવો પડે છે અથવા ગરીબી માં જીવન જીવવું પડે છે, પરંતુ લગ્ન બાદ તેમને આર્થિક સદ્ધરતા મળે છે. આવી મહિલાઓ ના લગ્ન મોટા ભાગે ઉચ્ચ કુળ અથવા સમૃદ્ધ પરિવાર માં થાય છે.

પુરુષો સાથે પણ આવું થાય છે અથવા લગ્ન પછી તરત જ તેમને કોઈ મોટી નોકરી અથવા સફળતા મળે છે, જેનાથી તેમનું જીવન એકદમ બદલાઈ જાય છે. આ ઉપરાંત આવા લોકો નું ભાગ્ય લગ્ન બાદ જ બદલાય છે અને તેને મોટી સફળતા મળે છે.

નાક પર તલ :- નાક પર તલ હોવો એ લગ્ન પછીના તમારા સુખી જીવન તરફનો સ્પષ્ટ સંકેત છે. મોટાભાગે મહિલાઓને જ આ જગ્યાએ તલ હોય છે, તેનું કારણ આપણું સામાજિક સ્ટ્રક્ચર પણ હોઈ શકે છે. પુરુષોમાં આ જગ્યાએ તલ હોવો એ વાતની નિશાની છે કે, તેને એક ભાગ્યશાળી પત્ની મળશે જેના પ્રભાવથી તેની પ્રગતિ થશે.

 

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *