Category: ધર્મ
-
જો તમને પણ જોવા મળે આવા સંકેત તો સમજી લો ટૂંક સમયમાં જ તમારા જીવનમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે…
જો કોઈના પર ધનની દેવી લક્ષ્મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ધન અને વૈભવની ખામી બિલકુલ પણ નથી આવતી. દરેક વ્યક્તિ આવી ઈચ્છા ધરાવે છે કે જીવનમાં તેમને ખુબજ રૂપિયા મળે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર બની રહે, આ માટે તેઓ ખુબજ મહેનત કરે છે. પરંતુ માત્ર મહેનત કરવી જ કાફી નથી […]
-
બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે ગુરુવારે કરો આ સરળ ઉપાય, આર્થીક સમસ્યા થશે દુર….
બૃહસ્પતીઅને વિષ્ણુ ભગવાનને ગુરુવારનો દિવસ સમર્પિત હોય છે અને તે દિવસે આ બંને ભગવાનોની પૂજા કરવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે પૂજા કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત થાય છે. જે લોકોના જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તે લોકો ગુરુવારના દિવસે આ બંને દેવતાની પૂજા કરે અને નીચે જણાવેલા ઉપાયો અજમાવે. […]
-
ચૈત્ર નવરાત્રિમાં આ શુભ રંગના કપડા પહેરો માં દુર્ગા પ્રસન્ન થશે અને તમારા પર કૃપા થશે…
2 એપ્રિલ 2022 શનિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિયમ પ્રમાણે કરવામાં આવતી પૂજા દરેક મનોકામના પૂર્ણ કરે છે. મા દુર્ગાની કૃપાથી ભક્તોને પરાક્રમ, આત્મવિશ્વાસ, સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દરમિયાન માતાની પૂજા કરવાની સાથે […]
-
મહાદેવ શા માટે ધારણ કરે છે ત્રિશુલ? શિવ ત્રિશુલ પાછળ રહેલા રહસ્યો વિશે..
મહાદેવના હાથમાં ત્રિશુલ કોઈ સામાન્ય શાસ્ત્ર નથી પરંતુ એમાં ઘણી તાકાત છુપાયેલી છે. જાણો છો કે ત્રિશુલ તમારા જીવન પર શું અસર નાખી શકે છે અને એનો પ્રભાવ શું હોય છે. ભગવાન શિવને હંમેશા ત્રિશુલ ધારણ કરેલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો, આ ત્રિશુલનું એમનું જ મહત્વ. ભગવાન શિવનું ત્રિશુલ એમની પાછળ […]
-
ભારતમાં માતા લક્ષ્મીના આ પ્રસિદ્ધ મંદિરની છે ખુબ જ માન્યતા, જાણો વિસ્તારમાં..
હિંદુ ધર્મગ્રંથો અને પુરાણો માં ધન અને સમૃદ્ધી ની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી અથવા લક્ષ્મીને માનવામાં આવ્યા છે. મહાલક્ષ્મી ની પૂજા અને આરાધના માટે એમ તો પુરા દેશ માં અનેક મંદિર છે, પરંતુ આ છે ભારત ના પ્રખ્યાત વિષ્ણુપ્રિય લક્ષ્મીજી મંદિર જ્યાં ધન અને સમૃદ્ધી ની મન્નતો માટે પૂરી દુનિયા ભરથી શ્રદ્ધાળુ આવે છે. મહાલક્ષ્મી મંદિર, […]
-
આ એવું મંદિર જ્યાં મોડી રાત્રે દેવી દેવતાઓ કરે છે વાતો, બધી મનોકામના થાય છે પૂર્ણ
વિશ્વમાં ચમત્કારો અને રહસ્યોની કોઈ કમી નથી. ઘણા ચમત્કારો થયા છે જે માનવું મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો બિહારનો છે. ખરેખર, બિહારમાં માતા રાજેશ્વરીનું મંદિર છે. અહીંના સંકુલમાં બીજી કેટલીક દેવીઓ છે, જેમાં બગલામુખી માતા, તારા માતા, કાલી, કમલા, ઉગરા તારા, ચિન્નામાતા, ધૂમાવતી, ષોડશી સહિત દસ મહાવિદ્યાઓ રહે છે. આ મંદિર વિશે કહેવામાં આવે […]
-
ભારતના ૫ સૌથી રહસ્યમય ભગવાન શિવના મંદિર છે ખુબ જ ચમત્કારી, એક વાર દર્શન જરૂર કરવા જોઈએ..
દોસ્તો એમ તો ભારત માં ભગવાન શિવ ના હજારો મંદિર છે, પરંતુ આજે અમે તમને ભગવાન શિવ ના એવા ૫ રહસ્યમય મંદિરો વિશે બતાવશું જેના વિશે તમે જાણીને હેરાન થઇ જશો તો ચાલો શરૂ કરીએ અને આશા કરીએ છીએ કે તમે અમારી આ પોસ્ટ ને જરૂર પસંદ કરશો. સ્તંભેશ્વર મંદિર: સ્તંભેશ્વર મહાદેવ નું આ મંદિર દિવસ […]
-
અહી આવેલા હનુમાન દાદાના મંદિરમાં સ્ત્રીની જેમ શણગાર કરવામાં આવે છે હનુમાન દાદાની મૂર્તિને…
પૌરાણિક પરંપરા અનુસાર મહિલાઓને હનુમાન દાદાની મૂર્તિ સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવે છે. ભગવાન બ્રહ્મચર્ય વ્રત સંપૂર્ણ જીવન સુધી પાલન કર્યું હતુંતેઓ સ્ત્રીઓ થી દૂર રહેતા હતા એટલા માટે આ માન્યતા છે કે ભારતમાં હનુમાન દાદાના સંખ્યાબંધ મંદિરો આવેલા છે. તેમના અલગ અલગ રૂપના તેમના દર્શકોને દર્શન થતાં હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે […]
-
ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય એવી વૈજયંતિમાળા પહેરવાથી થાય છે અઢળક ફાયદા, જાણો એનાથી થતા લાભ
દુનિયાનો સૌથી મોટો ધર્મ હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. અને સનાતન ધર્મમાં અલગ અલગ પ્રકારની માન્યતા હોય છે. અને તે સાથે જ હિન્દુ ધર્મમાં પણ અલગ અલગ પ્રકારની મળવાનું ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે. અને હિન્દુ ધર્મમાં વૈજયંતી માળા નો ખૂબ જ વધારે મહત્વ છે. વૈજયંતીમાળાને ખૂબ જ વધારે પવિત્ર અને પૂજનીય માનવામાં […]
-
ભારતના આ અનોખા મંદિરમાં પગથીયામાંથી આવે છે સંગીતનો અવાજ..
પૂરી દુનિયામાં ૨૧ જુન ના રોજ વિશ્વ સંગીત દિવસ મનાવવામાં આવે છે. સંગીત ના ઉપકરણો માંથી નીકળતી મધુર ધૂન ને તમે ઘણી વાર સાંભળી હશે, પરંતુ શું ક્યારેય કોઈ પગથીયા માંથી સંગીત ની ધૂન નીકળતા જોઈ છે. જી હા, ભારત માં એક એવું અનોખું મંદિર છે, જેના પગથીયા માંથી સંગીતની ધૂન નીકળે છે. આ મંદિર […]