સ્વાદિષ્ટ ભોજન દરમિયાન ઘણા લોકો વધુ રોટલી ખાય છે. ખાસ કરીને ભારતીય ઘરોમાં રોટી સૌથી વધારે ખાવામાં અને પસંદ કરવામાં આવે છે. રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર જેવા 2 મહત્વપૂર્ણ પોષકતત્વ હોય છે.આપણા ભારતમાં રોટલી ખાવાનું ચલણ દરેક ઘરની અંદર જોવા મળે છે.
રોટલી વગર જાણે આપણી થાળી જ અધૂરી હોય તેમ લાગે, પરંતુ રોટલી પણ જો નિશ્ચિત માત્રામાં ખાવામાં આવે તો શરીર માટે ખુબ જ ઉપયોગી છે. તે તમારા વજનને પણ કંટ્રોલમાં રાખે છે તેમજ તમારા આવનર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે.એવા કેટલાક તત્વો લોટમાં જોવા મળે છે જે આપણા શરીરમાં ઝેરી પદાર્થની રચનાને રોકે છે.
તે જ સમયે, લોટમાં જોવા મળતા તત્વો શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોને તટસ્થ બનાવે છે. જે આપણા લોહીને સંપૂર્ણ શુદ્ધ બનાવે છે.આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેને રોટલી ખાઈને પછી ખાવાથી ઘણી બીમારી માંથી રાહત મળે છે.અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ, તે છે ખાંડ.
ખાંડ ને અંગ્રેજી માં રોક શુગર પણ કહે છે. એનો પ્રયોગ ખાવાની વસ્તુ ને મીઠી (ગળી) કરવા અને અન્ય ઔષધીય રૂપો માં કરવામાં આવે છે. શેરડી ના રસ અને તાડ નું ઝાડ ના રસ માંથી ખાંડ તૈયાર કરવામાં આવે છે. આ ઘણા પોષક તત્વો થી ભરપુર હોય છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…