ભગવાન ગણેશના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કરો આ ઉપાય

હિંદુ ધર્મના  દરેક દેવી દેવતાઓના અલગ અલગ વાર હોય છે. તે દિવસે તેમની પૂજા કરવામાં આવતી હોય છે. એવું કહેવામાં આવતું હોય છે કે તે ચોક્કસ દિવસે તે દેવી-દેવતાની પૂજા કરવામાં આવે તો તેમના મનની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે.આજે અમે તમને સૌપ્રથમ પૂજા કરતી વખતે ભગવાન ગણેશની પૂજા કરવાનું જણાવી રહ્યા છીએ

ભગવાન ગણેશને હિન્દુ ધર્મમાં પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. એટલા માટે કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.ભગવાન ગણેશનો વારે બુધવારે એક વિશિષ્ટ તહેવાર તરીકે માનવામાં આવે છે. આ દિવસે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની બુધવારના દિવસે પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.

જીવનમાં તમામ પ્રકારની આવતી સમસ્યા દૂર થાય છે. તે સાથે આ વ્યક્તિ જીવનમાં ખુશી અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમના મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરાંત તે વ્યક્તિ નિયમિત રીતે ભગવાન ગણેશની પૂજા કરે છે.તેમના ઉપર તેઓ જલ્દીથી પ્રસન્ન થાય છે.

શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ વ્યક્તિના જીવનમાં વારંવાર કોઈપણ પ્રકારના વિઘ્ન આવતા હોય તો બુધવારે ભગવાન ગણેશની વિશિષ્ટ પૂજા કરવાથી તે વ્યક્તિના જીવન અને કાર્ય માં આવતા તમામ પ્રકારના વિધ્નો દૂર થશે અને ભગવાન ગણેશની કૃપાથી તેમના જીવનના તમામ કાર્ય સફળતા છે.અમે તમને ભગવાન ગણેશની કેટલીક વિશિષ્ટ રીતે પૂજા કરવી

તેના ઉપાય વિશે જાણકારી આપવાના છીએ એવું કહેવામાં આવે છે. કે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે હળદરનો વિશિષ્ટ પ્રકારનો ઉપાય કરવાથી જીવનમાં ખૂબ જ વધારે સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.ઘરની પૂજા પણ પવિત્ર થઈ શકે છે. એટલા માટે ખાસ પ્રકારની હળદરથી ભગવાનની ગણેશની પૂજા કરવાથી હળદર નો ઉપાય કરવાથી ભગવાન ગણેશ જ ઝડપથી પ્રસન્ન થાય છે.

ભગવાન ગણેશને હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓ ના પ્રથમ દેવતા ગણવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણેશની પૂજા કરવાથી જીવનમાં તમામ પ્રકારના સકારાત્મક લાભ પ્રાપ્ત થાય છે. તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ ઘરમાં ક્યારેય પણ પ્રવેશ કરી શકતી નથી. ઘરના મુખ્ય દ્વાર ઉપર હંમેશા ગણપતિ દાદાની મૂર્તિ રાખવી જોઈએ

અથવા ગણપતિ દાદા નુ ચિત્ર પ્રસ્થાપિત કરવું જોઈએ. એટલે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી એટલા માટે જ કોઈપણ વ્યક્તિ ભગવાન ગણેશની નિયમિત રીતે પૂજા કરે છે. તેમના ઘરમાં આવતા તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ સમૃદ્ધિ થાય છે. સંપત્તિમાં વધારો ઉત્પન્ન થાય છે.

સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તે ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ગણેશજીને હળદર ચડાવવી અતી શુભ અને પવિત્ર માનવામાં આવે છે.ગણેશજીને હળદર ચઢાવવાથી જીવનમાં આવતા તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે.  ભગવાન ગણેશને હળદરથી તિલક કરવાથી ભગવાન ગણેશના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

તેમના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે ગણેશ તમામ ગણોના સ્વામી હોવાને કારણે તેમનું નામ ગણપતિ રાખવામાં આવ્યું છે.  તેઓ કેતુના દેવતા અને વિશ્વના કોઈપણ દોસ્ત દૂર કરનારા દેવ તરીકે માનવામાં આવે છે.  માટે તેમને વિશ્વ તણી અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ કહેવામાં આવે છે.તેમના માથા ઉપર હાથીનું માથું હોવાથી તેમને ગજાનન પણ કહેવામાં આવે છે.

આ ઉપાય કરવાથી  જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે અને તમારા જીવનમાં તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે જીવનમાં આવતી તમામ પ્રકારની પીડા દૂર કરવા માટે તમારે પીળા કલરનો એક કપડામાં હળદરની ગાંઠ બાંધી અનેગણેશને સમર્પિત કરવાની છે. તેથી જીવનમાં ખૂબ જ સકારાત્મક અસર જોવા મળે છે. અને ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *