આરોગ્ય

ઘરે બનાવો એકદમ બજાર જેવા જ રવાના સોફ્ટ મીઠા રસગુલ્લા.

આજે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ રવા ના રસગુલ્લા. દિવાળીમાં ગૃહિણીઓ ઘરે જ મીઠાઇ બનાવતી હોય છે. ત્યારે જો તમે કોઇ ઝટપટ બનતી મિઠાઇની શોધમાં છો તો આજે અમે તમને આવી જ રસગુલ્લાની એક રેસીપી જણાવવા જઇ રહ્યા છે.મીઠા, રસ થી ભરેલા બંગાળી રસગુલ્લા કોને પસંદ નથી.

આ રસગુલ્લા ને જોતા જ તમારા ઘરના લોકોના મોઢામાં પાણી આવી જશે. અને તેના પનીર હોવાથી સ્વાસ્થયની રીતે પણ તે લાઇટ પણ હેલ્થી મીઠાઇ છે. આજે અમે તમને રસગુલ્લા બનાવવાની રેસીપી જણાવીશું. તો ચાલો જાણી લો તમે પણ રસગુલ્લા આ રેસીપી

સામગ્રી

  • પાણી
  • ખાંડ
  • ગાયનું દૂધ (ઓછા ફેટનું દૂધ)
  • લીંબુનો રસ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણ માં દૂધ અને ખાંડ નાખીને ગેસ પર મીડીયમ તાપે મુકોપછી તેમાં 1 ચમચો લીંબુનો રસ લઇને તેને ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જાવ અને દૂધને હલાવતા રહો.
  • થોડી વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને 2 મિનિટ પછી પાતળા કપડામાં નીતારી તેની ઉપર ઠંડુ પાણી નાખો, જેથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે.હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નીચોવી લેવું.

 

  • આ પછી પનીરને એકદમ લીસ્સુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળતા રહો. તેમાં કણીઓ ન રહેવી જોઈએ. હવે તેમાંથી નાના નાના ગોળા બનાવી લો.
  • ત્યાર પછી ગેસ પર એક કૂકરમાં પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી એક એક કરીને બધા પનીરના ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો.

 

  • પછી એને મધ્યમ તાપ પર 15-20 મિનિટ સુધી રહેવા દેવા. પછી કૂકરનું ઢાંકણું ખોલીને ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો.પહોળા બાઉલમાં કાઢી લેવા.
  • તૈયાર છે રવાના રસગુલ્લા. વરાળ નીકળી જાય પછી તેને ફ્રીઝમાં મૂકી ઠંડા કરી લેવા.હવે તેને પિસ્તાના કતરણ અને કેસર થી સજાવટ કરીને સર્વ કરી શકો છો.

 

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago