જાણવા જેવું

પાંડવો દ્વારા ઉગાવવામાં આવેલા ઘઉં માનો જ આ એક દાણો ૨૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે

મહાભારત ભારતનું સૌથી મોટું કાવ્ય છે, અને મહાભારત ની અંદર આપણે દરેક લોકો જાણીએ છીએ તેવી રીતે પાંડવો અને કૌરવો ની કહાની બતાવવામાં આવી છે.મહાભારત ની અંદર બતાવવામાં આવ્યું છે કે પાંડવો અને કૌરવો વચ્ચે ખૂબ જ ખતરનાક યુદ્ધ થયું હતું અને આ યુદ્ધની અંદર પાંડવો ની જીત થઈ હતી.

આ ઉપરાંત મહાભારત ની અંદર અનેક એવા કિસ્સાઓ આવે છે કે જે આપણા જીવન જીવવાની પ્રેરણા આપતા હોય છે,અને એવો જ એક કિસ્સો છે જુગાર. મહાભારત ની અંદર જ્યારે પાંડવો કૌરવો ની સામે જુગાર રમવા બેસે છે ત્યારે તે હારી જાય છે

અને આથી જ તેને એક વર્ષનો અજ્ઞાતવાસ પસાર કરવો પડે છે.પોતાનું આ અજ્ઞાતવાસ પૂર્ણ કરવા માટે પાંડવો પોતાનો થોડોક સમય હિમાલયની અંદર વ્યતીત કરે છે અને આ માટે તે હિમાલયની અંદર આવેલ મમલેશ્વર મહાદેવ ના મંદિર ની અંદર થોડા દિવસો માટે રોકાય છે,અને ત્યાં પોતાની ભોજન પૂર્તિ માટે તે ખેતી કરવાનો નિર્ધાર કરે છે,

આથી જ તે તે મંદિરની આસપાસ ઘઉંનું વાવેતર કરે છે. જેટલા દિવસો સુધી પાંડવો તે જગ્યાએ વાસ કરે છે તેટલા દિવસ સુધી તે પોતે ઉગાડેલા અ ઘઉંમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.પરંતુ તેના દ્વારા ઉગાડવામાં આવેલા આ બધા જ ગામમાંથી એક ઘઉંનો દાણો હજી પણ ત્યાં મોજૂદ છે

ઘઉંનું આ એક જાણું જ ૨૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે અને તે હાલમાં પાંચ હજાર વર્ષ જૂનો છે.આપણા પૌરાણિક ગ્રંથો ની અંદર પણ કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં ઘઉંનો દાણો આટલો જ મોટો અને આટલા વધુ વજન ધરાવતો હતો. આથી જ આ વસ્તુની સાબિતી મળી રહે છે કે અહીં રહેલું આ ઘઉંનો દાણો પાંડવો દ્વારા ઉગાવવામાં આવેલા ઘઉં માનો જ એક છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago