લાઈફસ્ટાઈલ

અઠવાડિયામાં ૩-૪ કિલો વજન ઉતારવા માંગતા હોય તો બનાવો આ રીતે ચૂર્ણ અને કરો એનું સેવન..

મોટાપો શરીરને કદરૂપું બનાવે છે અને શારીરિક કામોમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરે છે. એની પાછળ સમય અને પૈસા બંને બગાડે છે, પણ તેનું પરિણામ મળતું નથી.શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર દેખાતી નથી.

આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ઘરેલૂ ચૂર્ણ વિશે જણાવીશું, જે એક જ અઠવાડિયામાં3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. સાથે જ આ ચૂર્ણ ઘણા રોગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ચૂર્ણ રોજ ખાવાથી તરત અસર દેખાશે.

સૌથી પહેલાં 3 ચમચી ઈસબગુલ, 2 ચમચી વરિયાળીનો પાઉડર, 2 ચમચી ત્રિફલા પાઉડર, 2 ચમચી ધાણા પાઉડર, 2 ચમચી જીરું પાઉડર વગેરે વસ્તુઓ 1 બાઉલમાં લઈને બધું બરાબર મિક્સ કરી લેવી અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો.

આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ. વરિયાળીવરીયાળી ની તાસીર ઠંડી હોય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago