અઠવાડિયામાં ૩-૪ કિલો વજન ઉતારવા માંગતા હોય તો બનાવો આ રીતે ચૂર્ણ અને કરો એનું સેવન..

મોટાપો શરીરને કદરૂપું બનાવે છે અને શારીરિક કામોમાં પણ મુશ્કેલી ઉભી કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો જાતજાતના ઉપાયો પણ કરે છે. એની પાછળ સમય અને પૈસા બંને બગાડે છે, પણ તેનું પરિણામ મળતું નથી.શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર દેખાતી નથી.

આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવા ઘરેલૂ ચૂર્ણ વિશે જણાવીશું, જે એક જ અઠવાડિયામાં3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. સાથે જ આ ચૂર્ણ ઘણા રોગ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. આ ચૂર્ણ રોજ ખાવાથી તરત અસર દેખાશે.

સૌથી પહેલાં 3 ચમચી ઈસબગુલ, 2 ચમચી વરિયાળીનો પાઉડર, 2 ચમચી ત્રિફલા પાઉડર, 2 ચમચી ધાણા પાઉડર, 2 ચમચી જીરું પાઉડર વગેરે વસ્તુઓ 1 બાઉલમાં લઈને બધું બરાબર મિક્સ કરી લેવી અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો.

આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.દરરોજ દિવસમાં 2વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ. વરિયાળીવરીયાળી ની તાસીર ઠંડી હોય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *