Tag: who

  • આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે

    આહારમાં આ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવા માં આવે તો કેન્સરથી બચી શકાય છે

    તમ્બાકું, દારૂનું સેવન, મેદસ્વીતા, વધુ પડતો ચરબીવાળો ખોરાક, શારીરિક શ્રમનો અભાવ, ખોરાકમાં ફળો અને શાકભાજીનો અપૂરતો ઉપયોગ, ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.WHO ના એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૮માં, રાષ્ટ્રીય કેન્સરના રોગને કારણે લગભગ ૯૬ લાખ લોકોના મોત નીપજ્યા હતા. મૃત્યુના આ આંકડા જોઈને, તમે […]