Tag: rashifad
-
જિદ્દી અને ગરમ મિજાજ ધરાવતા હોય છે આ રાશિના જાતકો, જાણો રાશિ મુજબ તમારામાં રહેલી ખામી વિશે.
દરેક લોકો ને ક્યારેય પોતાની ખામી તો દેખાતીજ નથી દરેક ને બીજાની ભૂલો જ દેખાય છે. દુનિયામાં કોઈ પણ માણસ પરફેક્ટ હોતો નથી.દરેક રાશિનો પોતાનો એક સ્વભાવ હોય છે અને તે રાશી તે મુજબ જ પ્રભાવ રહેતો હોય છે, આપણી ખામી ક્યારેય આપણને ખબર હોતી નથી પરંતુ સામેવાળા વ્યક્તિ ને બીજાની ખામી તરત ધ્યાન માં […]
-
બજરંગબલીની કૃપાથી આ રાશિના જાતકો પર મંગળવારથી અચાનક એક મોટો ચમત્કાર થવાનો છે.
રાશિ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. જન્માક્ષર ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે રચાય છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ કુંડળીમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. બજરંગબલીને રામ ભક્તની સાથે કષ્ટ મોચક પણ માનવામાં આવે છે.ભગવાન હનુમાન ખુશ છે. હવે આ રાશિના સંકેતોનું […]
-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય અજમાવી ને ધનની દેવી માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
જો ધન પ્રાપ્ત કરવું હોય તો એ માટે માતા લક્ષ્મીજી ની કૃપા હોવી ખુબજ જરૂરી છે. ઘણી વાર એવું બને છે કે ગમે તેટલી મહેનત કરવા છતા તમને ધારેલું ફળ ન મળતું હોય, તમારાં નાણાં કોઇ જગ્યાએ અટવાયેલાં હોય, નાણાં સંબંધિત તકલીફ રહેતી હોય તો આજે અમે તમને તેનો ઉપાય જણાવીશું. જ્યોતિષ શાસ્ત્ર માં એવા […]
-
આ રાશિના વ્યક્તિના જીવનમાં આવનાર દિવસોમાં ખુબ જ મોટો બદલાવ જોવા મળશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોમાં સતત બદલાવના કારણે વ્યક્તિના જીવન, ધંધા, કુટુંબ, નોકરી પર અસર પડે છે. વિષ્ણુજી ની કૃપાથી ખાસ લાભ થવાનો છે. જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશી છે જેના પર ભગવાન વિષ્ણુજી ની કૃપા વરસવાની છે. આ રાશિના વ્યક્તિ ના જીવન […]
-
જ્યોતિષ અનુસાર શનિ મહારાજ ની કૃપાથી આ રાશિના લોકોને દરેક વસ્તુમાં સફળતા મળશે.
શનિવાર નો દિવસ શનિદેવ નો માનવામાં આવે છે અને આ દિવસે શનિદેવ ની પુજા અર્ચના કરવામાં આવે છે. શનિદેવને ન્યાય પ્રિય દેવ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર શનિદેવના ગુરૂ ભગવાન શંકરજીએ તેમને ન્યાયધીશનો દરજ્જો આપ્યો છે. ભગવાન શનિદેવ બધા જ લોકોને તેમના કર્મોના હિસાબથી ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો ની સ્થિતી નો […]
-
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોને ધંધામાં મળી શકે છે નફો
ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. અમુક રાશિના જાતકો માટે આજે લેવડ-દેવડ તથા રોકાણ માટે ફાયદાકારક દિવસ રહેશે. જોબ તથા બિઝનેસના જરૂરી કામો પૂરા થઈ શકે છે. નવી યોજનાઓ પર કામ થશે અને સફળતા મળવાના યોગ છે. જ્યોતિષશાસ્ત્ર માં થતા નક્ષત્રોના ફેરફારના કારણે આપણા જીવન ઉપર પણ ખુબ અસર […]
-
શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના લોકોને મોટો ફાયદો મળવાના યોગ બની રહ્યા છે.
ઘણી વાર એવું હોય છે એક સમસ્યા પૂરી કરતા કરતા બીજી સમસ્યા ઉભી થઇ જાય છે. એ કારણે વ્યક્તિ હેરાન પરેશાન થઇ જાય છે. જણાવી દઈએ કે વ્યક્તિના જીવનમાં થતી આવી બધી ઘટનાઓનો ક્યાંક ને ક્યાંક ગ્રહોની ચાલ પર સાથે સંબંધ હોય છે.જ્યોતિષ શાસ્ત્રના જાણકારોનું માનવું છે કે આવનાર સમયમાં શનિદેવ થોડી રાશીઓ પર પોતાની […]
-
આ રાશિના જાતકોના જીવન માં બની રહ્યા છે શુભ યોગ, બની શકે છે રાતોરાત લાખોપતિ
વ્યક્તિના જીવનમાં ખુબ જ ઉતાર ચડાવ બનતા રહે છે, ક્યારેક વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે તો ક્યારેક ઘણી બધી પરેશાનીઓ નો સામનો કરવો પડે છે, સમયની સાથે સાથે ઘણા બદલાવ આવે છે, જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે જો ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થાય છે તો એના કારણે ઘણા પ્રકારના યોગ બને છે અને […]
-
ખુબજ લાગણીશીલ, વિશ્વાસપાત્ર અને બિન્દાસ અંદાજના હોય છે આ રાશિના જાતકો.
જે વ્યક્તિ પોતાના જીવનમાં કઈ સારું કામ કરે છે તો લોકો તેને મૃત્યુ પછી પણ યાદ કરે છે.દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખાસિયત જોવા મળે છે. એવામાં એની આ ખાસિયત એને બીજાથી અલગ ઓળખાણ આપે છે. અમુક છોકરીઓ અને છોકરાઓ ની અંદર અલોકિક શક્તિઓ જોવા મળે છે જેનાથી તે વસ્તુને જલ્દી સમજવાની ક્ષમતા રાખે છે.આ ખાસિયત […]
-
આ રાશિના લોકોને સંતાન તરફથી મળી શકે છે સારા સમાચાર,જાણો ભાગ્યશાળી રાશિ વિશે…
જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ રહેલું છે. આજે અમે તમને એવી રાશિના લોકો વિશે જણાવીશું જેના માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે. તો ચાલો જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિ વિશે… મેષ રાશિ: મહિનાના બીજા દિવસે ગરીબોને ચોખાનું દાન કરો. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. અટકેલું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. ભગવાન શિવની […]