Tag: ayurvedic

  • આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    આ પાણીથી વાળ ધોવાથી થોડા જ દિવસોમાં સારા પરિણામ મળશે,થશે વાળ ખરવાની સમસ્યામાં ઘટાડો

    વાળ ખરવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે.અમુક લોકોને ખોડાની સમસ્યા હોય છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું,  જેનાથીવાળ ની ઘણી બધી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.જેનાથી વાળની સમસ્યા દુર થઇ જશે..આ ઘરેલું નુસખા બનાવવા માટે મેથી અને આંબળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને આયુર્વેદિક ઔષધિઓ છે, જે વાળની​​બધી […]

  • તમાલપત્રનું સેવન કરવાથી શરીર તેમજ ત્વચાને મળે છે આટલા ફાયદા

    તમાલપત્રનું સેવન કરવાથી શરીર તેમજ ત્વચાને મળે છે આટલા ફાયદા

    તમાલપત્ર માં એન્ટીઓક્સીડેન્ટ જેવા ઔષધીય ગુણો રહેલા છે જે તમાલપત્ર ઘણા રોગથી બચાવે છે.દરેકના ઘરોમાં તમાલપત્રનો ઉપયોગ મસાલા વગેરેમાં કરાતો હશે પરંતુ તેના ચમત્કારી ફાયદાઓ વિશે આપણને ખબર નહીં હોય. તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.તમાલપત્ર તણાવ દૂર કરવા માટે જાણીતાં છે, તેનો ધુમાડો તણાવને દૂર […]

  • હવે ઘરે જ બનાવો આયુર્વેદિક તેલ, વાળને લગતી અનેક સમસ્યા થશે દૂર

    હવે ઘરે જ બનાવો આયુર્વેદિક તેલ, વાળને લગતી અનેક સમસ્યા થશે દૂર

    સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. જો તમે ઘરે જ આયુર્વેદિક તેલ બનાવીને […]