જે લોકો ખરાબ વૃતિ થી કામ કરે છે તેમજ ખોટી રીતે ધન કમાય છે,તેમણે શનિદેવ ના કોપનો સામનો કરવો પડે છે. પરંતુ જે લોકો ઈમાનદારી થી તેમજ પરિશ્રમ થી ધન કમાય છે,એમના પર શનિદેવ ની કૃપાદ્રષ્ટિ સદેવ રહે છે. ન્યાય અને કર્મોના આધારે શનિ દેવતા ફળ આપે છે. વર્તમાન સમયમાં જો કોઇ વ્યક્તિ સૌથી વધારે કોઇ ગ્રહથી ડરે છે તો તે શનિદેવ છે.
સૂર્યપુત્ર શનિનું નામ આવતાની સાથે જ મન બધી જાતની અનિષ્ટની સંભાવનાને કારણે ગભરાવા લાગે છે. શનિદેવ અનેક પ્રકારની અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેને સોનાની જેમ તેજ કરે છે.શનિદેવની દ્રષ્ટિ ઘર-પરિવાર પર પડે એટલે જીવનમાં સંકટના વાદળ ઘેરાયેલા રહે છે. તેથી જ લોકો શનિની મહાદશા ચાલતી હોય ત્યારે અનેક ઉપાયો કરવા લાગે છે.
શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો.જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી 12-1-2 સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…