જ્યોતિષ

હિંદુ ધર્મ અનુસાર કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની કથા કરવાના હોય તેને કરવું આ કામ

શુભ કાર્ય કરતા પહેલા અથવા પછી આ કથા સાંભળવું શુભ માનવામાં આવે છે. સત્યનારાયણ ભગવાનને સત્ય અને નારાયણ ના રૂપમાં પૂજવામાં આવે છે. તેનો મતલબ એ થાય છે કે સંસારમાં નારાયણ જ એક માત્ર હકીકત છે બાકી બધું મોહ છે.આખું વિશ્વ સત્ય વિના કઈ જ નથી.

હિંદુ ધર્મ અનુસાર શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્યનારાયણ ભગવાનની કથાનું ફળ હજારો વર્ષ યજ્ઞ કર્યા બરાબર છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની કથા કરવાના હોય તેમણે વ્રત જરૂર રાખવું જોઈએ.સ્કંદ પુરાણમાં સત્યનારાયણ ભગવાન વિષ્ણુ ભગવાનનું જ રૂપ છે,કથા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા ઘરમાં વરસે છે.

અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. કથાના દિવસે વ્રત રાખવાની માન્યતા છે.આ વ્રત રાખવાથી જીવનમાં દરેક દુઃખો માંથી મુક્તિ મળે છે, અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ નથી પ્રવેશ કરતી. તેમજ પૂર્ણિમાના ખાસ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાને ખુબ જ શુભ માનવામાં આવે છે.

કારણ કે આ દિવસે કરવામાં આવતી કથા ખુબજ ખાસ હોય છે અને ભગવાનની વિશેષ કૃપા આપણા પર બની રહે છે. સત્યનારાયણ ભગવાનની કથાનો શુભ પાઠ કેળાના વૃક્ષની નીચે અથવા તેના પાનની નીચે કરવાની માન્યતા છે,

કારણ કે સત્યનારાયણ ભગવાનનું સૌથી પ્રિય નિવાસ સ્થાન કેળાનું વૃક્ષ છે. કથાના પ્રસાદમાં પંજરી, પંચામૃત, કેળા અને તુલસીના પાન જરૂર ચડાવવા જોઈએ. કારણકે આ બધીજ વસ્તુ સત્યનારાયણ ભગવાનની પ્રિય વસ્તુઓ છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago