મનોરંજન

પ્રીતા અને તેના બાળક પર મંડરાય રહ્યો છે ખતરો, શર્લિન કરી રહી છે તેને મારવાનો પ્લાન

શો કુંડળી ભાગ્ય એ ટેલિવિઝન સ્ક્રીનોના અગ્રણી શો માંનો એક છે. આ શો તેના અમેઝિંગ પ્લોટ અને રિલેટેબલ એક્ટરને કારણે પ્રેક્ષકોનો ફેવરિટ છે. શોની મુખ્ય ભૂમિકામાં કરન, પ્રીતા, શેરલીન  , પૃથ્વી , શ્રીસટી, મહેશ , કરીના ,રિષભ ,રાખી , બાની દાદી,કૃતિકા  અને સમીર સહિતના પ્રતિભાશાળી એક્ટર છે.

આ શોમાં તાજેતરમાં જ 3 મહિનાનો  કૂદકો જોવા મળ્યો છે, જેણે દરેકના જીવનમાં મોટો ટ્વીસ્ટ લાવ્યો છે.પ્રીતાની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ થતાં જ લુથ્રા પરિવાર એક ભવ્ય પાર્ટીનું આયોજન કરે છે. આ પાર્ટીમાં પ્રીતા અને કરણનો આખો પરિવાર સામેલ છે. કરણ અને પ્રીતા પાર્ટીમાં શાનદાર એન્ટ્રી કરે છે. સરલા પ્રીતા અને કરણ માટે પ્રાર્થના કરે છે. આ સાથે જ રાખી પણ તેની પુત્રવધૂ પર પ્રેમ બતાવે છે.

પ્રીતા અને કરણને એક સાથે જોઇને શર્લિન (રુહી ચતુર્વેદી) અંદરથી બળી ગઈ. બીજી તરફ, કૃતિકા પૃથ્વી (સંજય ગગનાની) ને ખૂબ જ મિસ કરે છે. જેથી ફરી એકવાર લુથરા પરિવારમાં શોકનો માહોલ છે. સીરીયલ ‘કુંડળી ભાગ્ય આગામી એપિસોડ’ ના આગામી એપિસોડમાં, તમે જોશો, પ્રીતાને પાર્ટીમાં ખબર પડી જશે કે તે જોડિયાઓને જન્મ આપવા જઇ રહી છે.

આ સાંભળીને કરણ, પ્રીતા અને પરિવારના બાકી લોકો આનંદિત થઈ ગયા.પાર્ટીમાં પ્રીતા અને કરણ સાથે જોરદાર ડાન્સ કર્યો. પ્રીતાના કપલ ડાન્સ વિશે જાણ્યા બાદ શેરલીનને ખૂબ જ ખરાબ લાગે છે. શર્લિનનું માનવું છે કે પ્રીતાને કારણે જ તેણે પોતાનું બાળક ગુમાવ્યું છે. શેરલીન પ્રીતા પર બદલો લેવાની યોજના કરશે. શેરલીન પ્રીતાના જોડિયાને મારવાનું કાવતરું રચશે. આવી સ્થિતિમાં, એ જોવાનું રસપ્રદ રહેશે કે, શર્લિન ક્યા હદે પ્રીતાનો બદલો લેવા જશે…

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago