પંડ્યા સ્ટોર અભિનેત્રી સિમરન બુધરૂપ, જે ઘણા ટાઇમ થી નેગેટીવ ભૂમિકા ભજવે છે ઇષિતા રોજના સીરીયલ માં, તે તેના પાત્ર માટે ઘણી નફરત મેળવે છે. જો કે, અભિનેત્રીને આનાથી પરેશાની થતી નથી. મીમ્સ અને કૉમેન્ટ્સ, હકીકતમાં તેમને વાંચવાનો આવે છે.હું આભાર માનું છું કે મને કોઈ બીભત્સ ટિપ્પણીઓ નથી મળતી.
લોકો ફક્ત કરેક્ટરને ધિક્કારે છે અને તેઓ એમ કહેતા રહે છે દેવ પાગલ છે કે તેણે તમારી સાથે લગ્ન કર્યાં છે. પરંતુ મને જે નફરત મળે છે તે પણ ખૂબ જ પ્રેમથી સ્વીકારવામાં આવે છે કારણ કે મને ખબર છે કે ચાહકો ઓન-સ્ક્રીન પર મારા કામની મજા લઇ રહ્યા છે. “જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે તેના પાત્ર ઇષિતા અને પોતાની વચ્ચે કોઈ સમાનતા જુએ છે,
ત્યારે સિમરને કહ્યું, “હું મારા પાત્ર અને મારી વચ્ચે ઘણી સમાનતાઓ જોઉં છું. બસ, એટલું ફરક છે કે ઇષિતા અસંસ્કારી છે અને તે કેવી રીતે અને શું વાત કરવી તે જાણતી નથી. માત્ર એટલો જ તફાવત જે હું અમારી વચ્ચે જોઉં છું, નહીં તો ઇષિતા સંપૂર્ણપણે મારી કોપી છે.
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…