મનોરંજન

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. હાલમાં સ્ટોરીમાં પત્રલેખાએ સઈ અને પુલકિત પર લગાવેલા મેડિકલ નેગેલીજેંસી કેસની આસપાસ ફરે છે..

પાખી હવે સઈને વિરાટ અને વિનાયકના જીવનમાંથી બહાર કાઢવા અને તેની કારકિર્દી બરબાદ કરવા માટે મક્કમ છે. આમ, નાટક ત્યારે વધે છે જ્યારે વિરાટ પણ પાખી સામે કેસ કરે છે જેનાથી પાખી અંદરથી હચમચી જાય છે.

વિરાટે પણ એક મોટું પગલું ભર્યું..

વિરાટ સઈની સુરક્ષા માટે મક્કમ છે કારણ કે પાખી ખોટી છે અને તે સઈની મહેનતની કમાણી આટલી સરળતાથી વેડફી શકે તેમ નથી. આથી બીજી બાજુ વિરાટે પણ પોતાના વકીલને હાયર કર્યા છે. પરંતુ સિરિયલમાં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.

પત્રલેખાએ આખા પરિવારને જાહેર કર્યું કે તેણે જ સઈ અને પુલકિત પર આરોપ લગાવ્યો છે. પત્રલેખા સઈને કહે છે કે તે તેની ઓળખ પાછી મેળવીને જ રહેશે.પરંતુ વિરાટ પત્રલેખા સામે વકીલ રાખે છે અને કોર્ટમાં જુબાની આપવા માટે પણ સંમત થાય છે.

આગળ વિરાટ પત્રલેખાને સાચો અરીસો બતાવશે કે તારી હરકતોને કારણે તું મારાથી દરેક ક્ષણ દૂર જઈ રહી છે અને મારી આંખોમાં પણ એક કચરાની માફક ખુંચી રહી છે. વિરાટના આ શબ્દો સાંભળીને પત્રલેખા ચોંકી જાય છે.

જ્યારે વિરાટ અને પાખીના છૂટાછેડાનો ટ્રેક આવશે ત્યારે સ્ટોરી વધુ જટિલ બનશે. કહેવાય છે કે સ્ટોરીમાં પાછળથી પાખી વિરાટથી છૂટાછેડા લઈ લેશે અને સઈ આખરે ચવ્હાણ પરિવારની વહુ બનશે!

Durga

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago