પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે અપનાવો આ ઉપાય

માણસના જીવનમાં સુખ અને દુઃખ નિરંતર આવતાં રહે છે. અને માણસના જીવનમાં ઘણી વખત શું ખાવું હોય છે. તો ઘણી વખત તેમના જીવનમાં દુઃખ આવતું હોય છે. પરંતુ જ્યારે માણસના જીવનમાં દુઃખ આવે છે. ત્યારે તેમને અનેક પ્રકારની મુશ્કેલી પડતી હોય છે.તેમના જીવનમાં ખૂબ જ વદર દુઃખના દિવસો આવતા હોય છે.

આજે અમે તમને રસોડામાં વપરાતી કેટલીક વસ્તુઓ જે રસોડા સિવાય ધાર્મિક વિધિમાં પણ ઊંઝામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે..તેનું વિશે જાણકારી આપવાના છીએ એટલું જ નહીં હિન્દુ ધર્મમાં આ વસ્તુઓ ને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે.આવી સ્થિતિમાં જો ચાવલ એટલે કે ચોખા ની વાત કરવામાં આવે તો તેમને શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

ખાસ કરી અને હિન્દુ ધર્મમાં પૂજાવિધિમાં ઉપયોગ કરવામાં આવે છે.  ચોખાનો ઉપયોગ કર્યા વગર કોઈપણ પ્રકારની પૂજા અધૂરી માનવામાં આવે છે.એટલા માટે કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે હંમેશા ચોખાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ચોખાનો ઉપયોગ કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાં મુક્તિ મેળવી શકાય છે.

તમે જોયું હશે કે દરેક પૂજામાં ખાસ કરી અને ચોખાનો ઉપયોગ થતો હશે જેમ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે પણ કપાળ ઉપર તિલક સાથે ચોખા લગાવવામાં આવતા હોય છે. આથી કાર્ય સફળ થાય છે..આવી પરિસ્થિતીમાં આજે અમે તમને ચોખાના કેટલાક વિશિષ્ટ ઉપાય વિશે જાણકારી આપવાના છીએ અને આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી તમને મુક્તિ મળી શકે છે.

એટલું જ નહીં તમારા જીવનમાં અન્ય લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે વર્ષો પહેલા પુરાણોમાં પણ ચોખાનો ઉપયોગ પૂજા કરતી વખતે કરવામાં આવતો હતો ને આજે અમે તમને ચોખા સાથે જોડાયેલા અમુક પ્રકારના ઉપાયો જણાવવાના છીએ નિયમિત રીતે અભિષેક કરતી વખતે ચોખા નો ઉપયોગ કરવામાં આવે તો માણસના જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે.

આ માટે તમારે શિવલિંગ ઉપર નિયમિત રીતે ચોખા અર્પણ કરવાના રહેશે તેથી માણસના મનને તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા રહે છે. દર પવિત્ર સોમવારના દિવસે શિવલિંગ ની પૂજા કરવાની રહેશે અને આ પૂજા કરતી વખતે સવા કિલો ચોખાનો એક ઢગલો કરવાનો રહેશે અને ત્યાર પછી જ્યારે અભિષેક કરવાનો થાય ત્યારે આ શિવલિંગ ઉપર વિધિવત રીતે પૂજા કરવાની રહેશે

પૂજા કર્યા પછી આ ચોખાના ઢગલામાંથી એક મોટી પર ચોખા શિવલિંગને અર્પણ કરવાના રહેશે અને બાકીના ચોખા મંદિરમાં દાન આપવાના રહેશે અને ઓછામાં ઓછા ૭ સોમવાર સુધી આ ઉપાય કરવાથી જીવનમાં પૈસા ને લગતી તમામ પ્રકારની સમસ્યામાંથી રાહત પ્રાપ્ત થાય છે.

આ ઉપાય કરવા માટે તમારે હળદરમાં ચોખાને મિક્સ કરવાના રહેશે ત્યાર પછી એક લાલ કપડું લેવાનું રહેશે અને લાલ કપડા લીધા પછી તમારે ચોખાના 21 સાજા અને આખા દાણા તેમાં નાંખવાના રહેશે અને ત્યાર પછી તેમની પોટલી વાળી દેવાની રહેશે ત્યાર પછી જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો છો

ત્યારે તેમનો મંડપ બનાવો છો ત્યારે તેમની બાજુમાં માતા લક્ષ્મીની મૂર્તિ મૂકવાની રહેશે અને આ લાલ પોટલી પણ ત્યાં મૂકવાની રહેશે અને ત્યાર પછી નિયમિત રીતે માતા લક્ષ્મીની પૂજા કરવાની રહેશે અને પૂજા કર્યા પછી આ લાલ પોટલી ને તમારા પાકીટમાં અથવા તમારી તિજોરીમાં રાખવામાં આવે છે. આમ કરવાથી માણસને આવકમાં સતત વધારો થાય છે.

પૈસા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથીવર્ષો પહેલાં પણ તિલક કરતી વખતે કંકુની સાથે ચોખાનો ઉપયોગ કરવામાં આવતો હતો ને એવું માનવામાં આવે છે. કે જો કોઈ પણ વ્યક્તિ પૈસા સાથે જોડાયેલા કામ કરવા માટે ઘરની બહાર જઇ રહ્યા હોય તો તેમના કપાળ ઉપર ચોખાનું તિલક યોગ્ય રીતે કરવું જોઈએ અને એવું માનવામાં આવે છે.

આ તિલક કરવાથી માણસના જીવનમાં અનેક પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે. અને તેમને જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે માણસને જીવનમાં ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ થાય છે. એટલા માટે જો શક્ય હોય તો આવી પરિસ્થિતિમાં માણસે પોતાના પૈસા ને લગતા કામકાજ કરતી વખતે ચોખાના દાણા કિસ્સામાં પણ રાખવાના રહેશે અને તેથી માણસને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે.

ઘણી વખત માણસ ના ઘરની સ્થિતિ અને તેમના ઉપગ્રહને વાસ્તુશાસ્ત્રના દોષના નિવારણ માટે અનેક પ્રકારના હવન કરવામાં આવતા હોય છે. જો કોઈપણ વ્યક્તિને તેમના કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી અને તેમના જીવનમાંથી ગરીબી દૂર કરવા માગે છે.તેમણે હવન કરતી વખતે ચોખાનો ઉપયોગ કરવાનો રહેશે  આ ઉપાય કરવાથી માણસને ગરીબીમાંથી મુક્તિ મળે છે. અને તલ અને દૂધ સાથે ચોખા નું મિશ્રણ કરી અને હવનમાં આહુતિ આપવાથી માણસને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *