ધર્મ

શું તમે જાણો છો શ્રીફળ વધેરવા પાછળ ની આ પરંપરા વિષે?

હિંદુ ધર્મના લગ્ન હોય કે કોઈ તહેવાર હોય અથવા કોઈ મહત્વપૂર્ણ પૂજા હોય ત્યારે પૂજાની સામગ્રીમાં નારિયેળ અવશ્ય હોય જ છે. નારિયેળ ને સંસ્કૃતમાં શ્રીફળના નામથી ઓળખવામાં આવે છે. આ ફળ બલી કર્મનું પ્રતિક છે.મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે.

જયારે પણ કોઈ નવું કામ ચાલુ કરે છે તો ભગવાનની સામે નારિયેળ વધેરે છે.બલી કર્મનો અર્થ છે ઉપહાર અથવા નીવેદની વસ્તુ, દેવતાઓને બલી દેવાનો અર્થ થાય છે તેમના દ્વારા કરવામાં આવેલી કૃપા દ્વારા આભાર વ્યક્ત કરવો અથવા તેની કૃપાના અંશના રૂપમાં દેવતાઓને અર્પિત કરવા. એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોની બલી એક સામાન્ય વાત હતી.

ત્યારે આદિ શંકરાચાર્ય એ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાન પર નારિયેળ ચડવાની શરૂઆત કરી.નારિયેળ ઘણી રીતે માનવીય મસ્તિષ્ક સાથે મેળ ખાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે કરવામાં આવે છે.

કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે કરવામાં આવે છે. અને નારિયેળ પાણીની તુલના લોહી સાથે કરવામાં આવી શકે છે.સાથેજ નારિયેળની શેષની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવી છે.

નારિયેળ ફોડવાનો મતલબ એ થાય છે કે મનુષ્ય પોતાનો અહંકાર અને સ્વયં ને ભગવાનની સામે સમર્પિત કરે છે.આવું કરવાથી અજ્ઞાનતા અને અહંકાર નું કઠોર કવચ તૂટી જાય છે. અને એ આત્માની શુધ્ધતા અને જ્ઞાનનો દરવાજો ખોલે છે. જેનાથી નારિયેળ સફેદ હિસ્સાના રૂપમાં જોવામાં આવે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago