શરીરમાં જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થવા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ પૂજા

હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શિવને સૌથી મહાન માનવામાં આવે છે.  શિવને મહાકાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.શિવની રચનાને પણ મૃત્યુના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે.ભગવાન શિવને મહાકાલ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને મોટા ભાગના લોકો કલ્યાણ અને વિનય સર્જન અને વિનાશ બંનેના દેવ તરીકે ઓળખતા હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવને મહાકાલ તરીકે કેમ ઓળખવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે શિવને શરીર પરના પ્રાણના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. આ કારણસર જ દેવતાઓમાં તેમનું સ્થાન સૌથી ઉપર છે.  હિન્દુ ધર્મમાં શિવને શાશ્વત અને અનંત તરીકે ઓળખવામાં આવે છે.એટલે કે તે કોઈ પ્રારંભથી અને તેમનો કોઇ પણ સમયે જન્મ થયો નથી

તેમનો કોઇ પણ સમયે મૃત્યુ થયું નથી અને બધા દેવી-દેવતાઓને ઓમાન મહાદેવ ખૂબ જ ઓછા પ્રયત્નોથી ખુશ થઇ જતા હોય છે. શિવના લિંગ સ્વરૂપની પૂજા અને અર્ચના કરવામાં આવે તો મહાદેવ ખૂબ જ ખુશ થાય છે. ભગવાન શિવની પૂજા કરવાથી માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે. અને મહાકાલ ના સ્વરૂપમાં સંપૂર્ણ તંદુરસ્ત અને જીવનના આશીર્વાદ આપતા હોય છે.

શરીરમાં જન્મ અને મૃત્યુના ચક્ર થી મુક્ત થવાની અને શિવલિંગની પૂજા કરવાની શ્રેષ્ઠ હોય છે.તેના કારણે શરીરમાં પ્રગતિ આધ્યાત્મિક વિકાસ અને અનેક પ્રકારના ધાર્મિક વિકાસ વચ્ચે સંકલન થતું હોય છે.મહાદેવ વ્યક્તિના શરીરમાં પ્રાણ પ્રતીક ગણવામાં આવે છે. અને આવી પરિસ્થિતિમાં ભગવાન શિવને ત્રિદેવ માં સૌથી મહત્વના સ્થાન તરીકે પૂજવામાં આવે છે.

બ્રહ્માને વિશ્વના સર્જન તરીકે માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને વહાલુ જગતના પાલનહાર તરીકે ઓળખવામાં આવે છે.  ભગવાન શંકરને જગતના સહાયક તરીકે ઓળખવામાં આવે છે. અને હિન્દુ ધર્મમાં ભગવાન શિવને ખૂબ જ વધારે મહત્વ આપવામાં આવે છે.તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. આમ શિવને મહાકાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

માટે તેમને મહાકાલ તરીકે ઓળખવામાં આવે છે. અને મધ્યપ્રદેશમાં જેમને ધાર્મિક રાજધાની તરીકે અવન્તિકા ઉજ્જૈનમાં આવેલું છે.ત્યાં ભગવાન શિવના બાર લિંગ સ્વરૂપમાંથી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે આવેલું છે. આજે શહેરમાં નદીના કાંઠે ધાર્મિક માન્યતાઓ માટે ખૂબ જ જાણીતું છે.

બાબા મહાકાલ નું મંદિર ઉજ્જૈન જિલ્લામાં આવેલું છે. ભોલેનાથને ભગવાન ભોલે ભંડારી ને દેવોના દેવ મહાદેવ ગણવામાં આવે છે. તે ઉપરાંત તેમને ભગવાન શંકર તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરતા અને જગતના પાલનકર્તા એવા ભગવાન વિષ્ણુ પણ ભગવાન શિવને માને છે

બ્રહ્મા પણ ભગવાન શિવના અનુયાયી છે  માટે સમગ્ર સૃષ્ટિનું સર્જન અને વિનાશ ભગવાન શિવને આભારી છે એટલા માટે તેમને મહાકાલ કહેવામાં આવે છે કારણ કે તેમણે કાળ પર વિજય પ્રાપ્ત કરનારો આ સમગ્ર સૃષ્ટિમાં આજ સુધી એક એક જ ભગવાન છે એટલે કે તેમને મહાકાળ કહેવામાં આવે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *