જ્યોતિષ

ધાર્મિક કથાઓ અનુસાર આવા ઘર માં થાય છે હંમેશા માતા લક્ષ્મીનો વાસ

‘શ્રી શબ્દ નો અર્થ સંસ્કૃત વ્યાકરણની મુતાબિક ત્રણ શબ્દો થી મળીને બનેલા છે. આ ત્રણ શબ્દ શોભા, લક્ષ્મી અને ક્રાંતિના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. શ્રી ને શક્તિ માનવામાં આવ્યો છે. હકીકતમાં આ પુરા બ્રહ્માંડની પ્રાણ શક્તિ છે.આ શબ્દ નો ઉલ્લેખ સૌથી પહેલા ઋગ્વેદ માં કર્યો હતો.

મુખ્ય રૂપ થી, ‘શ્રી’ શબ્દ ધન, પ્રસિદ્ધિ, સોંદર્ય, કરિશ્મા, ભલાઈ અને અધિકતાને દર્શાવે છે. ઘણા લોકોનું માનવું છે કે શ્રી શબ્દ દેવી લક્ષ્મીનો પર્યાય છે અને વિશેષ રૂપથી દિવાળી જેવા તહેવારો પર આની પૂજા કરવામાં આવે છે.આપણા પુરાણમાં પણ ઘણી વાર્તાઓ છે જે આ શબ્દનો ઉલ્લેખ કરે છે. એવું કહેવાય છે કે એક વાર રૂક્ષ્મણી રિસાય જાય છે

અને ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મીને એક પ્રશ્ન પૂછે છે – તે પૂછે છે કે ‘તમે કોના ઘર માં નિવાસ કરો છો?’મતલબ દેવી લક્ષ્મીને ઘર પર આમંત્રિત કરવા માટે વ્યક્તિમાં એવા ક્યાં ગુણ હોવા જોઈએ, જેનાથી તે એના ઘરમાં વાસ કરી શકે. માં લક્ષ્મીને ઘર પર બોલાવવા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમારી નાની નાની ભૂલોથી તે ગુસ્સે થઇ શકે છે.

આ સવાલના જવાબમા માં લક્ષ્મી એ આ જવાબ આપ્યો જે ઓછુ અને સુખદ મુસ્કુરાત ની સાથે બોલે છે. જે ‘કાર્યકુશળ’ હોય. જે ભાગ્ય દ્વારા સોપાય ગયેલા કાર્યોને કરવામાં સક્ષમ હોય. જે ‘સંયમી’ હોય- સંયમ દેખાતો હોય. જે ઉદાર હોય.જે નારાજ નથી થતા. તે વ્યક્તિ જે વ્યસ્ત જીવનમાં પણ પ્રભુને યાદ કરવા માટે સમય કાઢે છે.

મહિલાઓ જે ના કેવળ પતિની સેવા કરે પરંતુ પુરા પરિવારની દેખરેખ પણ કરે છે. જે બીજાને ક્ષમા કરે. કોણ કરી રહ્યા છે.‘મૃદુ ભાષી’- મીઠું બોલતી હોય. પુરુષની તુલનામાં વધારે ‘સંયમી’ હોય. માર્કન્ડેય પુરાણમાં મળી એક વાર્તાની અનુસાર માં લક્ષ્મી એવી મહિલાના ઘરમાં ક્યારેય નહિ જતી જે વગર વાત પર દરેક સમયે ગુસ્સા માં રહેતી હોય.

વગર કારણે લગાતાર બોલતી હોય. બોલતા સમયે ચીલ્લાવું અથવા પછી જોર જોર થી વાતો કરતી હોય.સતત ખાતી હોય. સવાર અને સાંજ સુતી હોય. દેવી લક્ષ્મી એવા પુરુષ ના ઘરે ક્યારેય વાસ કરતી નથી જે બીજા ની ચીજો પર હક જમાવી લે. કોઈ બીજા વ્યક્તિનું વાહન. બીજા કોઈ વ્યક્તિનું ઘર. કોઈ બીજા વ્યક્તિનું ખેતર અથવા અનાજ. કોઈ બીજા માણસની પત્ની.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago