હિંદુ ધર્મ અનુસાર જાણો દીવો પ્રગટાવવાના નિયમો અને ઉપયોગ

હિંદુ ધર્મ માં  દીવો પ્રગટાવવો ખુબ જરૂરી અને શુભ માનવામાં આવે છે, પણ અમુક લોકો દીવા પ્રગટાવવાના સાચા નિયમ જાણતા નથીજેના કારણથી એની પૂજા નો કોઈ પણ મતલબ અથવા અર્થ થતો નથી. તેથી આજે અમે તમને દીવા પ્રગટાવવાનો સાચો નિયમ અને ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમારા જીવન થી બધી મુશ્કેલીઓ ને આસન કરી શકે છે.તો આવો જાણીએ, દીવા પ્રગટાવવાના સાચા નિયમ તેમજ ઉપયોગ. જો તમે તમારા ઘર પરિવાર અને સ્વયં પર માતા લક્ષ્મી ની કૃપા હંમેશા ઈચ્છો છો તો પછી લક્ષ્મીજી ની પૂજા કરતા સમયે ક્યારેય પણ સાતમુખી દીવા નો જ પ્રયોગ કરો

દેવી લક્ષ્મીએનાથી  ખુબ જ પ્રસન્ન થઇ જાય છે, અને ઘર માં ધન દોલત ની ક્યારેય અછત નહિ પડે. હંમેશા જ વ્યક્તિ ને આ કોશિશ કરવી જોઈએ કે ઘર માં ગાય ને ઘી નો જ દીવો હંમેશા પ્રગટાવવો તો સારું થશે.એ ખુબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.

ઘર ની બધી પ્રકારમિ શક્તિ તેમજ ઉર્જા હંમેશા માટે સમાપ્ત થઇ જાય છે. એ જ વિષ્ણુ ભગવાનજી ને પ્રસન્ન કરવા માટે ઊંડો અને ગોળ દીવો જ પ્રગટાવવો જોઈએ એ શુભ પણ માનવામાં આવે છે.અને એનાથી ભગવાન વિષ્ણુ જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે.

શંકર ભગવાન ને પ્રસન્ન કરવા માટે ઘી નો દીવો આઠ અગરબતી ની સાથે જ પ્રગટાવવો જોઈએ. એનાથી શિવજી ની કૃપા હંમેશા બની રહે છે અને તે જલ્દી જ પ્રસન્ન પણ થઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *