ટીવી દુનિયાની પ્રખ્યાત ટીવી સીરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં નાના પડદાની સાથે સાથે TRP લિસ્ટમાં પણ ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’ દરરોજ ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે, જેણે શોના રેટિંગને વધારવામાં મદદ કરી છે.
ગયા દિવસે ‘અનુપમા’માં બતાવવામાં આવ્યું હતું કે પરીની ખરાબ તબિયતને કારણે અનુપમા અડધી રાત્રે શાહ હાઉસ પહોંચે છે. આ દરમિયાન, નાની અનુને પેનિક અટેકનોં હુમલો આવે છે. અનુની હાલત જોઈને અનુજ ત્યાં પહોંચી જાય છે, પણ અનુપમા પરી સાથે શાહ હાઉસમાં ફસાઈ જાય છે. જોકે, ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
રૂપાલી ગાંગુલી અભિનિત ‘અનુપમા’ સિરિયલમાં ટૂંક સમયમાં જ બતાવશે કે અનુપમા પરી સાથે કાપડિયા મેન્શન પહોંચે છે, પરંતુ તેની સાથે તેની બા, બાપુજી, સ્વીટી, સમર અને તોશુ પણ અનુજના ઘરે રહેવા પહોંચે છે.અનુપમા અને અનુજ ચહીને પણ તેમને ના કહી શકતા નથી.જોકે, સ્વીટીને અધિકના રૂમમાં જોઈને બરખા ગુસ્સે થઈ જાય છે.
‘અનુપમા’માં અનુજ અનુપમા સામે પોતાનું ફ્રસટ્રેશન ઠાલવે છે. તે તેને કહે છે કે તેમની નાની અનુ હવે મોટી થઈ રહી છે. તે પોતે મુશ્કેલીમાં હતી, પણ તેને પરીની ચિંતા હતી.અનુજ અનુપમાને કહે છે કે તે નથી ઈચ્છતો કે છોટી બીજી અનુપમા બને અને લોકો તેની ભલાઈનો લાભ ઉઠાવે.
અનુજ અનુપમાને બધાનું ધ્યાન રાખવાની સલાહ આપે છે પણ નાની અનુને પ્રાથમિકતા આપવાનું કહે છેં.. એવું માનવામાં આવે છે કે અનુપમા નાની અનુને માતાનો પ્રેમ આપવામાં નિષ્ફળ રહેશે..
‘અનુપમા’માં બાતવવામાં આવતો મનોરંજનનોં ડોઝ અહીં અટકતો નથી.આ શોમાં આગળ બતાવવામાં આવશે કે પાખી અધિકની નજીક જવાનો પ્રયાસ કરશે, જેને જોઈને બરખા બન્ને પણ ભડકી ઉઠે છેં. બીજી તરફ, બરખા બા અને પાખીની સામે અનુપમાને રિયાલિટી બતાવવાનો પ્રયાસ કરે છેં..
તે અનુપમાને કહેશે, “અનુજ પહેલાથી જ તારાથી નારાજ છે અને આ વગર વાતના અધિકાર જતાવવા વાળા લોકો તારી અને અનુજ વચ્ચે આવશે અને તેનુ પરિણામ જરાય સારું નહિ આવે..
એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…
શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…
મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…
મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…
સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…
મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…