મનોરંજન

અનુપમાને બરબાદ કરવાનું બંધ કરો, આ કારણથી ચાહકો સોશિયલ મીડિયા પર થયા ગુસ્સે…

સિરિયલ અનુપમા એ હમણાં ટીવી પર સૌથી વધુ જોવાતી સિરિયલ છે. રૂપાલી ગાંગુલી સ્ટારર આ સિરિયલ છેલ્લા ઘણા મહિનાઓથી ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર બનેલ છે અને ચાહકોને આ સિરિયલથી ઘણી આશા છે. હમણાં અનુપમાના લગ્નની તૈયારી અને પ્રી-વેડિંગના બધા ફંક્શન ચાલી રહ્યા છે. હમણાં જ મહેંદી અને સંગીતનો કાર્યક્રમ પૂરો થયો.

 

ટો વનરાજ એટલે કે સુધાંશુ પાંડે એ લગ્ન રોકવા માટે અનેક પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. અનુપમાના ચાહકો સિરિયલના મેકર્સથી ખૂબ હેરાન છે તેમને લાગે છે કે શો બરબાદ થઈ રહ્યો છે. એટલે સોશિયલ મીડિયા પર ‘STOP RUINING ANUPAMA’ એવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

 

ડાન્સ દરમિયાન અનુપમાની મહેંદી ડિઝાઇનથી લઈને સ્ટોરીલાઇન અને સ્પેસ ઇશ્યૂ સુધી ચાહકોને ઘણી વાતો હેરાન કરી રહી છે. એક નેટિઝનએ ટવીટ કરી ‘ઈમાનદારીથી અમારા પાસે વનરાજ…. આટલું તો તેના અને કાવ્યાના લગ્ન સમયે પણ નહોતું થયું. નેગેટિવિટી સાથે બધુ જ બાર્બર કરવા માટે કેમ તેના ત્રીજા લગ્ન લાગે છે. ‘#STOP_RUINING_ANUPAMA’ એક બીજા યુઝરે લખ્યું છે, ‘આજકાલ હું કોઈપણ આશા રાખ્યા વગર આ સિરિયલ જોઉ છું. પણ તમે હજી પણ નિરાશા કરો છો? આ સમયે તમે નામ માટે કશું પણ કરી રહ્યા છો. એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે મેકર્સને લગ્નમાં કોઈપણ રસ નથી. ખૂબ આળસુ રાઇટિંગ છે. અનુપમાને બરબાદ કરવાનું બંધ કરો.

 

અનુપમાની મહેંદી ડિઝાઇનથી વધારે ખુશ નહીં એવા એક વ્યક્તિએ ટવીટ કરી છે. તેમણે લખ્યું છે કે ‘તમને લોકોને શું લાગે છે આ શું છે. 1. અનાર 2 ફેમિલી ટ્રી, 3. મેકર્સનું પાગલપન, અનુપમાને બરબાદ કરવાનું બંધ કરો. એક યુઝરે MaAnનો ડાન્સ કરતો એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે જરા સમર અને તોશુને જુઓ તેઓ કેવીરીતે પોતાને બચાવવા માટે પર્યટન કરી રહ્યા છે. ક્યાંક એકાદ હાથ વાગી જશે તો સુર્પના બની જશે તેમને થોડી વધારે જગ્યા આપો.

હેતલ

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago