Category: વાસ્તુશાસ્ત્ર
-
જો મળે આવા સંકેત તો સમજવું કે ઘરમાં છે વાસ્તુ દોષ..
વાસ્તુ શાસ્ત્રમાં સંપત્તિના સંગ્રહ, વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓ અને પ્રગતિ માટેનાં પગલાંનો ઉલ્લેખ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ પણ ભાગમાં નળ ટપકતી હોય તો વહેલી તકે તેની મરામત કરવી જોઈએ. ઘરમાં ટપકતી નળને અશુભ માનવામાં આવે છે. ટપકતી નળ એ આર્થિક નુકસાનની સાથે રોગનું સૂચક છે.વાસ્તુનું આપણા જીવનમાં એક અલગ જ સ્થાન છે. […]
-
જો ઘરમાં આ વાસ્તુદોષ હોય તો તે બને છે વારંવાર ઝઘડા અને આર્થિક સમસ્યાનું કારણ… જાણો એનાથી મુક્તિ મેળવવા માટે ઉપાય..
ઘણી વાર વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોવાને કારણે તે વ્યક્તિના ઘરમાં હંમેશા વાદવિવાદ રહેતા હોય છે. ઘરના સભ્યો વચ્ચે યોગ્ય રીતે સંતુલન રહેતું નથી. ઘરમાં નકારાત્મક ઊર્જાનું વહન થતું હોય છે. તે ઉપરાંત ખર્ચમાં વધારો થતો હોય છે. આ માટે ઘણીવાર વાસ્તુદોષ જવાબદાર હોય છે. વાસ્તુ દોષના કારણે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના નુકસાન થઈ શકે છે. […]
-
બરકત અને સુખ સમૃદ્ધિ લાવવા માટે આ રીતે સ્થાપિત કરો લાફિંગ બુદ્ધા
બરકત અને સુખ સમૃદ્ધિ લાવવા માટે આપણે વાસ્તુ પર ધ્યાન આપીએ છીએ. મુખ્ય દ્વાર આ જ દિશામાં હોય, કિચન કઈ દિશામાં હોય વગેરે બાબતોની જેમ ચીનમાં ફેંગશુઈ છે જે વાસ્તુની જેમ જ કામ કરે છે.આપણે ત્યાં ધનના દેવતા કુબેર મહારાજ છે, અને ચીનમાં લાફિંગ બુદ્ધાને ધનના દેવતા માનવામાં આવ્યા છે. જો તમે વાસ્તુ શાસ્ત્ર અને […]
-
કોઈપણ કાર્ય ની અંદર પૂર્ણ સફળતા મેળવવા માટે કરો લવિંગના આ ઉપાય
ધન પ્રાપ્તિ માટે અનેક પ્રકારના એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે, લોકો માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર પણ અનેક એવા કારગર ઉપાયો અને ટોટકાઓ વિશે જણાવવામાં આવ્યું છે.જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે તો તેના કારણે તે જીવનની અંદર અઢળક ધન કમાઈ શકે છે. આજે અમે આપને બતાવવા […]
-
ચમકી જશે તમારી કિસ્મત અને થશે પૈસાનો વરસાદ, બસ કરો માત્ર આટલું કામ
આજ ના સમય માં લોકોના ઘરમાં ગાર્ડન હોય કે ન હોય પરંતુ ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાનું તો બધા પસંદ કરે જ છે. તેનાથી ઘર ડેકોરેટ પણ થાય છે અને સાથે જ કેટલાક છોડ વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ લગાડવાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. તેમજ તાજગી પણ મળી આવે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ ઘરમાં એટલી વધારે જગ્યા […]
-
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે ખાસ ધ્યાનમાં રાખો આ બાબત..
વાસ્તુની અસર આપણા જીવનમાં ખૂબ ઊંડી પડે છે. હમેશાથી જ વાસ્તુનો ધ્યાન રાખવાની સલાહ અપાય છે. આપણે હંમેશા ઘરની રચનાના સમયે કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવી જોઈએ.જો ઘરમાં વાસ્તુદોષ રહેલું હોય તો ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકી શકતી નથી. હંમેશા મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આજના સમયમાં જ્યારે આપણને શારીરિક કે આર્થિક તકલીફ પડે ત્યારે જ્યોતિષ શાસ્ત્રની […]
-
જો ઘરની તિજોરી હંમેશા છલોછલ ભરેલી જોવા માંગો છો તો કરો આ ઉપાય
જો ઘર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જો પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેના જ કારણે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. કે તેમના ઘરમાં એવી પર પાંચ વસ્તુઓ રાખી કે જે દરેક ઘરમાં અવશ્ય રીતે હોવી જોઈએ અને ઘરમાં પાંચ પ્રકારની વસ્તુઓ રાખવાથી કોઈ પણ પ્રકારના પૈસાની તંગી […]
-
વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી લક્ષ્મી જાજા સમય સુધી ઘરમાં નથી રહેતી
વાસ્તુશાસ્ત્ર મુજબ આ વાતોનું જ્ઞાન હોવું પણ આપણા માટે ખુબજ જરૂરી છે: ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે તે માટે વસ્તુ શાસ્ત્રનું સાચું જ્ઞાન હોવું આપણા માટે ખુબજ જરૂરી છે.જયારે પણ કોઈ વ્યક્તિ નવું મકાન બનાવે તો તે દરમિયાન વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે કારણ કે જો ઘરનું વાસ્તુ બરાબર હોય તો આપણા […]
-
જો તમને બેડરૂમમાં અથવા લિવિંગ રૂમમાં મન ન લાગતુ હોય તો કરો આ ઉપાય
આપણા દેશમાં કુદરતે આપણને ઘણું બધુ આપ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડાઈને જીવન જીવવાનું શીખવે છે. આપણી પ્રકૃતિમાં એવા ગુણકારી પ્રાકૃતિક સંસાધનો છે જેના પ્રયોગથી આપણે વાસ્તુને ઠીક કરી શકીએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ આખુ મીઠુ, સેંધાલૂણ અને ફટકડી મીઠા, પથ્થર મીઠું અને ફટકડી વિશે. આખા મીઠાના વાસ્તુ શાસ્ત્રીય ઉપયોગ – […]
-
લીંબૂ અને લવિંગના ટોના-ટોટકા દ્વારા જીવનની સમસ્યાઓ એક ઝટકામાં ખત્મ કરી શકાય છે.
તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી શકાય છે. આ પ્રયોગોમાં ખાસ છોડ, પૂજા સામગ્રી, ફળ અને બીજી વસ્તુઓનો ઉપયોગ હોય છે. તંત્ર મુજબ લીંબૂ અને લવિંગના ટોના-ટોટકા દ્વારા જીવનની ઘણી સમસયાઓને એક ઝટકામાં ખત્મ કરી શકાય છે. બધા વિધ્નો, રોગ, દોષ અને દરિદ્રતા દૂર કરે છે. […]