જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સ્થાન પર વ્યક્તિએ ભુલથી પણ હસવું ન જોઈએ

હસવાથી આપણને ઘણા લાભ પણ પ્રાપ્ત થતા હોય છે. વિજ્ઞાન અને શાસ્ત્રોની મુજબ હસવાથી વ્યક્તિ ઘણી પ્રકારની બીમારીઓમાંથી છુટકારો મેળવી શકે છે. હસવાથી લોહીની વૃદ્ધિ પણ થાય છે.હસવાથી બીજા પણ ઘણા ફાયદાઓ થતા હોય છે. પરંતુ દરેક વસ્તુનો સારું અને નસરુ પરિણામ આવતું હોય છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા પણ સ્થાન હોય છે, જ્યાં વ્યક્તિએ ભુલથી પણ હસવું ન જોઈએ. જો આ સ્થાનો પર ભૂલથી પણ તમારી હસી નીકળી જાય તો તે તમારા માટે મહાપાપ થી ઓછું નથી હોતું.તો ચાલો જાણીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં ભૂલથી પણ આપણે હસવું ન જોઈએ. અને તે જગ્યા પર ખૂબ સાવચેતી રાખવી જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર મુજબ જણાવવામાં આવેલા પાંચ સ્થાન આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તે સ્થાન વિશે.અમે તમને જણાવી રહ્યા છીએ કે તે કયા કયા પાંચ સ્થાન છે, જ્યાં વ્યક્તિએ ભુલથી પણ ન હસવું જોઈએ, નહીં તો તે કરોડો પાપનો ભાગીદાર બની શકે છે અને તેના ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે.

જો કોઈ પણ વ્યક્તિ સ્મશાનમાં જઈને હશે છે તો તેનો આ હસવું સો પાપ ની બરાબર માનવામાં આવે છે. તેની સિવાય સ્મશાન માં હસવાથી તે વ્યક્તિના પરિવાર નું પણ અપમાન માનવામાં આવે છે, જે પરિવારમાં મૃત્યુ થયું હોય.કોઈપણ મૃતકની શોક યાત્રા દરમિયાન પણ તમારે હસવું ન જોઈએ.

આવું કરવાથી તે મૃત વ્યક્તિનું અપમાન થાય છે જેમ નું મૃત્યુ થયું છે.કોઈ શોકગ્રસ્ત પરિવાર ની ત્યાં બેસવા જવા પર પણ આપણે હસી મજાક થી દૂર જ રહેવું જોઇએ. તેની સાથે જ આપણે એવી જગ્યાએ જઈને ફાલતુ ની વાતો અથવા તો હલકતો ન કરવી જોઈએ અને તે પરિવાર ને વધુ દુઃખ ન આપવું જોઈએ.

પૂજા કરતી સમયે અથવા મંદિરમાં પણ આપણે હસી મજાક ન કરવી જોઈએ. મંદિરમાં આપણે ભગવાનની આરાધના કરવા જઈએ છીએ ત્યાં આપણે ભગવાન પાસેથી માંગવા જઈએ છીએ. એટલા માટે ત્યાં પણ આપણે હંમેશા શાંત રહેવું જોઈએ.  જ્યાં ભગવાન ની કથા અથવા ગીતાનો પાઠ થઈ રહ્યો હોય, ત્યાં પણ હસી મજાક થી બચવું જોઈએ. હસી મજાક વાત કરતી વખતે જ્યાં આપણે એ જ્ઞાનની વાતો થી દુર હોઈએ છીએ, ત્યાં બીજા લોકોને પણ તેનાથી પરેશાની થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *