જાણવા જેવું

ભગવાનની રસોઈમાં ભઠ્ઠીના લાકડા સળગાવવા માટે ક્યારેય પણ માચિસનો ઉપયોગ કરવો નથી પડતો,

ભારતમાં ઘણા એવા મંદિર છે જે એમના ચમત્કાર માટે પુરા વિશ્વમાં ઓળખાય છે. એને જ લઈને મંદિરોમાં ભક્તોનો જમાવડો લાગી રહે છે. ભારતના લોકો પૂજા ધર્મમાં હજારો વર્ષોથી જ વિશ્વાસ રાખતા આવે છે.આજે અમે તમને એક એવું મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં રોજ ચમત્કાર થાય છે. જેને જોઇને લોકો હેરાન થઇ જાય છે.

અમે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશ ના વૃંદાવનમાં સ્થિત શ્રી રાધારમણ મંદિરની.હેરાન કરી દેવા વાળી વાત છે કે અહિયાં ઓઅર પાછળના ૪૭૭ વર્ષોથી એક ભટ્ટી સતત સળગી રહી છે. માત્ર એનો ઉપયોગ ઠાકુરજીની રસોઈ કરવા માટે કરવામાં આવે છે. એટલું જ નહિ મંદિરમાં દીવો પ્રગટાવવાથી લઈને પ્રસાદ તૈયાર કરવામાં આ ભટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે.

મંદિરના સેવાયત શ્રીવાત્સ ગોસ્વામીનું કહેવું છે કે ભટ્ટી હંમેશા સળગી રહે છે. દરરોજ ઉપયોગમાં આવવા વાળી ૧૦ ફૂટની આ ભટ્ટીને રાતે ઢાંકી દેવામાં આવે છે. જણાવવામાં આવે છે કે રાતમાં આમાં લાકડા નાખવામાં આવે છેઅને એના પછી ઉપરથી રાખ ખંખેરી નાખવામાં આવે છે કેમ કે એની અગ્નિ શાંત ન થાય. બીજા દિવસે સવારે ફરીથી લાકડાઓને એમાં નાખીને સળગાવવામાં આવે છે.

પૂજારીનું કહેવું છે કે ભગવાનની રસોઈમાં બહારનું કોઈ પણ વ્યક્તિ નથી આવી શકતો.અહી ભઠ્ઠીમાં લાકડા સળગાવવા માટે ક્યારેય પણ માચિસનો ઉપયોગ કરવો નથી પડતો. એ સળગતી ભઠ્ઠી માંથી જ બીજા દીસે આગ પેતાવવામાં આવે છે અને અહી કોઈ પણ બહારની વ્યક્તિ પ્રવેશ નથી કરી શક્તિ.અહિયાં પર માત્ર પુજારી જ અંદર પ્રવેશ કરી શકે છે.

ભટ્ટી ની વિશે કહેવામાં આવે છે કે સન ૧૫૧૫ માં ચૈતન્ય મહાપ્રભુ અહિયાં પર આવ્યા હતા. એમણે જ આ ભટ્ટીની શરૂઆત કરી હતી. અને ત્યારથી લઈને આજ સુધી અહી અખંડ ભઠ્ઠી ચાલુ જ છે અને આ ચમત્કારને જોવા ભક્તો દુર દુરથી અહી દર્શન માટે આવે છે. અહી હંમેશા ભક્તોની ખુબજ ભીડ રહે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago