ભારતનું આ મંદિર છે ખુબ જ ચમત્કારિક, જ્યાં એક વાર દર્શન કરીને થઇ જાય છે મંદિર ગાયબ..

ભારત આજે પણ અનેક શિખરબદ્ધ હિન્દુ મંદિરો ધરાવે છે. ઘણા મંદિર પર અદ્ભુત સુંદર કોતરણી કરવામાં આવેલી હોય છે. જેનાથી તે પ્રસિદ્ધ હોય છે. પ્રાચીન કાળથી ભારત અનેક ધાર્મિક અને રહસ્યમયતીર્થ સ્થળ માટે ઓળખવામાં આવે છે. અહી આજે પણ અનેક પ્રાચીન તીર્થ સ્થળ અને મંદિર છે. જેનો ઈતિહાસ માં મહત્વપૂર્ણ સ્થાન છે.

અમે તમને જણાવી દઈએ કે આજ સુધી લગભગ દરેક લોકોએ બદ્રીનાથ, કેદારનાથ અને વૈષ્ણવદેવી વિશે ખુબ જ સાંભળ્યું હશે. પરંતુ અહી દર વર્ષે હજારોની સંખ્યા માં ભક્તો એમની ઈચ્છાપૂર્તિ માટે તો કોઈ એમના ભાગ્ય ને બદલવા માટે દર્શન કરવા આવે છે.

પરંતુ આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં હજારો રહસ્યો છુપાયેલા છે, જે ફક્ત એક જ વાર જોવા મળ્યા પછી અદ્રશ્ય થઇ જાય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ એ મંદિર ક્યાં છે અને એની સાથે જોડાયેલી માન્યતાઓ.

વિશ્વ નદન સ્થળ :- હિંદુ ધર્મમાં પૂજા પાઠ ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. લોકોનું માનવું છે કે ભગવાન ની સાચા મનથી આરાધના અને વિધિ પૂર્વક પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે અને પરિવાર માં સુખ સમૃદ્ધિ આવે છે, જેના માટે લોકો વિધિ પૂર્વક પૂજા પાઠ અને વ્રત કરે છે.

પૂજા કરતા સમયે ભક્ત એમના ઇષ્ટદેવ ને જળ અભિષેક જરૂર કરે છે. પરંતુ એક એવું મંદિર પણ છે જે એમનું જળ અભિષેક પોતે જળમાં ડૂબકી મારીને કરે છે. અમે તમને જણાવી દઈએ કે આવું મંદિર ભારતમાં આવેલું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવ્ય અને રહસ્યમય મંદિર ની શોધ ને ૧૫૦ વર્ષ પૂર્વ કરવામાં આવી હતી.

આ મંદિર સાથે જોડાયેલી કહાની ખુબ જ જૂની અને રોચક છે. એની સાથે જોડાયેલી કહાની તડકાસુર નામના રાક્ષસ ની છે, જેણે ભગવાન શિવને કઠોર તપ કરીને પ્રસન્ન કર્યા હતા, જે પછી એને શિવ પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું. રાક્ષસ તડકાસુરે ભોલેનાથ પાસે વરદાન માંગ્યું કે એનું મૃત્યુ ફક્ત તમારા ૬ પુત્ર દ્વારા જ થાય.

કેવી રીતે થયું તડકાસુરનું મૃત્યુ :- કોઈએ સાચું કહ્યું છે કે ક સૃષ્ટિ માં જેનો પણ જન્મ થયો છે સમય આવે ત્યારે એનું મૃત્યુ થાય જ છે અને જો કોઈને કિસ્મત થી વધારે મળી જાય છે તો એને એની કિમત સમાજ નથી આવતી અને એનો ખોટું કરવા લાગે છે.

તડકાસુરે પણ ભગવાન શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને આંતક શરૂ કરી દીધો. એના આ ભયાનક રૂપથી દેવી દેવતા ડરી ગયા અને દરેક ભગવાન શિવ ની પાસે ગયા. ભોલેનાથે એમની શક્તિ નો ઉપયોગ કરીને શ્વેત પર્વત ના પીંડ માંથી પુત્ર કાર્તિકેય ને જન્મ આપ્યો. જેના ૬ નાથ અને ચાર આંખો હતી, કાર્તિકેયે તડકાસુર નો અંત કરીને આંતકને સમાપ્ત કરી દીધો.

જાણો વિશ્વ નદન સ્થળની આ રીતે થઇ સ્થાપના :- તડકાસુરનો વધ થયા પછી એ સ્થાન પર ભગવાન વિષ્ણુએ નદન સ્થળની સ્થાપના કરી, જેને કાર્તિકેય દ્વારા પૂરી કરવામાં આવી હતી. ત્યાર થી આજ સુધી આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે. આજે આ મંદિર ને સ્તંભેશ્વર તીર્થ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ગુજરાત ના વડોદરા થી ૮૫ કિલોમીટર દુર જંબુસર તહસીલ ના કાવી કંબોઈ ગામ માં આવેલું છે. જ્યાં દર્શન કરવાથી અદ્ભુત શાંતિ મળે છે.

Admin

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

12 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

12 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

12 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

12 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

12 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

12 months ago